________________
૩૩૨]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અવગુણવાળા ન હતા તે કર્મ બાંધત શાના? દુઃખી થાત શાના? અવગુણીને ઠેષ એ યાને દાવાનળ. અવગુણ ઉપર દ્વેષ અને “મા માવત fu yપરિ' એ બે ભેદ સમજવા જરૂરી છે.
એ બે ભાવના તે લૌકિક, લેસર નહિ
ચેરી કરતાં પકડાયેલા ચેરિને રાજા પાસેથી ભેટયું લઈ જઈ વહેલામાં વહેલા છોડાવે છે. કયી દશા? માર મ ઝ ટુતિઃ ગમે તે પાપ કરનારે હોય તે દુઃખી ન થાઓ. નારકીના દુઃખોથી કંટાળે છે, શા માટે? શા માટે ત્રાસ? એણે પાપ કર્યા તે ભોગવે છે કે બીજું કઈ ? પાપનું ફળ બેઠું માટે કાખલી કૂટે. પાપનાં ફળ બેસવા જ જોઈએ એ સિદ્ધાંતમાં જાઓ તો પરમાધામી ઉપર ચિઠ્ઠી લખવી જોઈએ. જેડા ચારનારને ચિઠ્ઠી લખાવીને સજા કરાવવા ગયા. તેમ જે જે જાનવરે છે તે પાપ કરીને આવેલા છે. તેને સજા કરજો ! ગુનાનું ફળ મળવું જ જોઈએ તો એ બધું કરવું જોઈએ. કસાઈ પોતે પાપમાં પડી બીજાને પાપનું ફળ ભગવાવે છે માટે એ તે પહેલા નંબરને માનીત ! દયાને દેશવટે દેવો પડશે, કસાઈ, પરમધામીને અભિનંદનના કાગળો લખવા પડશે. જગતને કોઈ પણ જીવ પાપ કરનારા હોય કે ન હોય તે પણ દુઃખી થાઓ નહિ. આ બે ભાવના સુધી લોકોત્તર દષ્ટિમાં આળ્યા નથી. પાપ કરો નહિ, કઈ દુઃખી થાઓ નહિ. આ બે ભાવના લૌકિક છે. નાટકની ભૂમિમાં ચઢયાં કે વેશ ભજવ્યા વિના છુટકે જ નહિ
| લેટેત્તરની અસાધારણુ છાયા કયાં? પાપથી દુઃખી થવું, આ બધી ભાંજગડ નાટકમાં છે. નાટકની ભૂમિમાં ચઢયા કે વેશ ભજવ્યા વિના રહેવાનું હોતું નથી. આમ ન કરવું તે કામ લાગે નહિ. વે ન ગમતા હોય તે નાટકની ભૂમિમાંથી હાથ કાઢી લેવો. ભૂમિમાં રહેશે ત્યાં સુધી પાઠ ભજવે પડશે. જગતમાં પાપ થયા વિના રહેવાનું નથી. પાપ કરનારે કે ન કરનારો હોય ભલે વિચાર્યા કરીએ ૧૫ણ ભાવના એ હોવી જોઈએ કે આ બેથી બચે. કંટાળો આવ્યા