________________
છપ્પનમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૩૩, હેય તે તેને માટે એક જ રસ્તો છે. “ગુરચતા જિ' આખું જગત કમંરહિત થઈ જાઓ, તે તેને પાપ કરવાને પ્રસંગ નથી. નાટકની નેકરી છોડયા પછી વેષ લેવાનું નથી. આ ભવ કર્મરાજાની નાટકભૂમિ છે, તેનું રાજીનામું દઈ દીધું કે તેને પાપ કરવાને ને દુ:ખી પાઠ ભજવવાનો નથી. આખું જગત મુક્ત થઈ જાઓ. આ તો ભાવનાને! બનવાનું કાંઈ નહિ ને! ખૂનીએ ખૂન કર્યું, સરકારે ફાંસીની સજા કરી. શહેરના ગૃહ ફાંસી રદ કરાવવા અપીલ કરે છે. શહેનશાહે રદ ન કરી તે પણ શહેરીઓએ શહેરી તરીકેની ફરજ બજાવી છે. શહેરીએ ગુપચુપ જોઈ રહે તે ફરજ ન બજાવી કહેવાય. દયાને અંગ કેદી છૂટી કે ન છૂટે તે પણ શહેરીએ પ્રયત્ન. કરવા જોઈએ.
એ ભાવનાનું નામ મિત્રો ભગતસિંહજીની બાબતમાં જાણતા હતા કે વળે તેવું ન હતું. છતાં પ્રયત્ન કરનારે કર્યો. ન બને તે પણ પિતાની ફરજ અદા કરી. શર્વ ભવ્ય જીવો મોક્ષે જવાના નથી. સર્વ જીવો મોક્ષને લાયક તે છે, પણ તેથી–લાયક હેય તેથી કાર્ય થઈ જાય તેમ નિયમ નથી. ભવ્ય છે તેથી જાય જ એ નિયમ નથી. જેમાં લાયકાત રહી છે તે બધા ભવ્યો છે. ભવ્ય બધા મોક્ષે જવાના નથી તે અભવ્યનું કહેવું છે? ભવ્ય, અભવ્યપણુ તરીકેની ફરજ નથી. આ ફરજ છવાપણુ તરીકેની છે, તેથી જગત્ કહ્યું. ત્રસ, સ્થાવર બંને પ્રકારના છકાયના જીવો કર્મના પાંજરામાંથી છૂટી જાઓ, તેનું નામ મૈત્રી કહેવાય છે. કોઈ પણ પાપ ન કરે, કઈ પણ દુઃખી ન થાઓ, આખું જગત કર્મરહિત થઈને મોક્ષ પામે આ ભાવના તેનું નામ મૈત્રી. આ ભાવના સુધર્માસ્વામીજીને પ્રતિબંધ, પ્રત્રજ્યા પામતાની સાથે ઉલસી હોય તે રસ્તા કરે તેમાં નવાઈ શી? સાધન વગરના કરે શું? પણ ગણધર મહારાજા સાધનવાળા. ગણધર નામકર્મ બાંધેલું તેને ઉદય થશે તેની સાથે ચાર જ્ઞાન મળ્યા છે. તે જગતને મેક્ષના સાધને મેળવી દેવામાં ખામી