________________
છપનમું ] સ્થાનાંગસૂત્ર
[૩૩૧ અવગુણીનો દ્વેષ એ દયાને દાવાનળ જીવ શબ્દ તમામમાં છે. જીવના સ્વરૂપને ઓળખીને જીવ શબ્દ વાપરવો એ મુશ્કેલ. આપણે આપણને જીવ માનીએ છીએ. આપણને આપણા સ્વરૂપે જીવ કયારે માનીએ છીએ ? કેવળજ્ઞાન, દર્શન, વીતરાગપણું છે માટે જીવ છે એમ કોણે ગણ્યું? જે પાપ કરનાર પતે સ્વરૂપે ગુનેગાર હોય તો પછી જીવ તત્વની શ્રદ્ધા નથી. સ્વરૂપે શુદ્ધ મા તે ગુનેગાર કેમ બને? કેક બહેકાવટને બહેકાવટ તરીકે સમજી શકે નહિ. કર્મરાજા બહેકાવ કરાવે છતાં અજ્ઞાની છે સમજી શકતું નથી. બહેકાવ્યા બહેકે છે, કર્મરાજા બહેકાવટ કરે છે. સ્વરાજની હિલચાલ કરનારને કેદમાં ન નાખ્યા, મુખી મુખીને કેદમાં નાંખ્યા, તું પતે જોઈ શકતો હોય ને પોતે નથી કરતા, બહેકાવટથી કરે છે તો બહેકાવનારને પકડે છે. પેપરમાં ઉશ્કેરનારને પકડે છે. ખૂન કરનાર કરતાં ઉશ્કેરનારને પકડે છે. તે અહીં “
ઊંત su guiરિ' એ વિચાર જે સદુપયોગવાળો થાય તો આત્માને કલ્યાણને રસ્તે જોડે. દુરુપયોગવાળો થાય તે ખૂનામરકી ચલાવી દે. નીતિવાળે અનીતિવાળાને ઉડાવી દે તો નીતિનો દુરુપયોગ.. અનીતિના રસ્તા દૂર કરવા તે સદુપયોગ. પાપ ઉપર દ્વેષ રહેતાં પાપી ઉપર ઠેષ રહી જાય તે જુલમ થઈ જાય. પ્રશસ્તષનું સ્થાનક એક અવગુણ, પ્રશસ્ત રાગના બે સ્થાનક, ગુણ અને ગુણી, જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઉપર રાગ એ ગુણવાળા ઉપર રાગ. અવગુણી માટે કારુણ્ય અને માધ્યસ્થ ભાવ રાગદ્વેષ નામના હાર નહિ, છૂટવાના રસ્તા કરી દઉં, ન થાય તે માધ્યસ્થ-ઉપેક્ષા. અવગુણવાળાને અંગે દ્વેષ, રાગને અવસર નથી, વિધિ નથી. કારુણ્યભાવનાથી દુખી ન થાય તેના ઉપાયો કરાય. અવગુણીને ઠેષના વિષયમાં લાવી શકીએ નહિ, આવી જાય તો પ્રશસ્ત કરી શકીએ નહિ. રાગમાં બે–ગુણ ઉપર અને ગુણ ઉપર રાગ, એ બંને પ્રશસ્ત. અવગુણવાળા ઉપર રોષ થ. જોઈએ નહિ, ત્યારે દયા આવી શકે, દયા રહી શકે, પહેલા ભવના