________________
૩૩; }
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
ત્રણ વસ્તુ જણાવેલી છે. વિરતિવાળા થાય, ક્રિયાકાંડમાં પ્રવત વાવાળા થાય ત્યારે આ ભાવ આવવા જોઈએ. જો આ ભાવ ન આવે તા ક્રિયા સફળ નીવડવી મુશ્કેલ પડે, • ગાળ નાંખા, તેટલું ગળ્યું થાય. આ ભાવ માત્ર મદદગાર છે એમ નહિ. આ ભાવ જો ન ઢાય–પાંચમા ભાવ જો નહાય તે। ચાહે તે પ્રકૃત્તિ કરવામાં આવે તે તે ક્રિયાને દ્રવ્યક્રિયા ગણવી. રાકડા ન આપ્યા તે। ચિટ્ટો લખી આપી, તેા તેમાં અસ તાષનું કારણ નથી. ાકડા આપે તે હૂંડી લખી આપે તેમાં ફરક નથી. ભાવિક્રયા વર્તમાનકાળમાં ઝગઝગે, ક્રિયા ભવિષ્ય કાળમાં ઝગઝગે. ભાવ થઈ ગયેલા અને તેની પહેલી અવસ્થા તેનું નામ દ્રવ્ય, પૂર્વકાળની અગર પછીની અવસ્થા તેનુ નામ દ્રવ્ય દ્રવ્ય થશે તેા ભાવિયાનું કારણ થશે, હરિભદ્રસૂરિ કહે કે તુચ્છ પ્રધાન આ દ્રક્રિયા ભાવક્રયાને લાવનારી નહિ. કારણને ઋગે ૬ન્ય શબ્દ વપરાય છે. દેવલાકમાં હાય ત્યારે તે મેક્ષે ગયા ત્યારે તીર્થંકર ૬૦૫તીર્થંકર કહેવાય છે. મુખ્ય વસ્તુ જેનામાં ન હેાય તે દ્રવ્ય અનુષ્ઠાન. જેમ ઝ્મ ગારમર્દ કાચાય એ અપ્રધાન, દ્રશ્ય આચાર્ય છે, કારણ કે હંમેશા અલય્ છે, અપ્રધાન એટલે આચા' તરીકે યવહાર છે પુણ્ આચાય પણું આવ્યુ નથી, આવશે નહિ. પ્રિિધ વગેરે ભાન વગરની ક્રિયાઓ દ્રવ્યક્રિયા, તુચ્છ, અપ્રધાન ક્રિયા. દરેક ધર્મ કરનાર ચાહે તા સમ્યક્ત્વની પ્રવૃત્તિ કરે, દેશવિરતિ કેસવિરતિ કરે તેમાં પ્રણિધિ, પ્રવૃત્તિ વગેરે પાંચ વસ્તુ ન આવી હૈય ત્યાં ક્રિયાનુ તુચ્છપણું વાદળ શ્યામ ત્યારે પરિણામ ઉજળા
ગીતા એવા કે જેને અંતર્મુહૂતમાં પૂર્વાંની ઉથલપાથલ કરવાની શક્તિ આવી છે. એવી સ્થિતિના મનુષ્ચાના ત ઉત્કૃષ્ટની ઇર્ષ્યા કરવીતા દૂર રહી પણ ઉકતા શબ્દ કહ્યો કે મિથ્યાત્વને શ્રીંગાત્ર બાંધ્યું. ભરત તે માહુબલજી પહેલા ભવે માડુ, સુબાહુ હતા. એવા ગીતા, લબ્ધિવાળા જ્ઞાન વગેરે વાળા કે જેનુ વર્ષોંન વાંચતા થઈ જાય । ગીતાથ પાની ઊંચી સ્થિતિ નથી. કમ નિજ્રા કરવી તે સિદ્ધાંત, અરબસ્તાનમાં