________________
સત્તાવનમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૪૧
માથી મચે સંવરનું ભાન
થયા વિના કાંટાના માત્રથી ખેંચવુ` ક્રમ? આશ્રવના ત્યારે કલ્યાણુ થવાનું. દ્વાદશાંગીની રચનાથી આશ્રવ, થાય છે. હેમચંદ્રસૂરિ કહે છે કે જૈનશાસનમાં આટલા ગ્રંથા, આટલા સૂત્રેા છે, અહી મે અક્ષર છે. રૂપાદેયં સંઘરા'' ૫
tu
माधवः सर्वथा हेयः
તેઓએ તા સ'સારને અંગે લાલબત્તી જણાવી “ તીયમાહેતી મુહિચર્ચા:પ્રવચનમ્ ” આ મુષ્ટિ— જ્ઞાન છે, શાસ્ત્રો આનાજ વિસ્તાર છે. આશ્રવ અને સંવરને ભેદ પ્રભેદ સાથે સમજશે તેા જ છાંડશે, આદરશે, ખાડાની આગળ દીવા મેલી દૅવા. સડક ખાદે ત્યારે વળી બાંધે, છતાં વળામાં માથું ધાલીને દીવા છતાં પડે તેનું શું કરવું? અશુધર મહારાજાઓએ સંસારના ખાડામાં ન પડી જાય તેને માટે પૂર્વાંની, અંગાની રચના કરી, છતાં જીવે સંસારમાં પડી જાય તેમાં અણુધરાના ઉપાય નથી. દીવા કરનાર સાધન ઊભું કર્યું. સંસારને અંગે લાલબત્તી જણાવી કે “ અહીં` ધ્યાન રાખજો, આ ઉપદ્રવનું સ્થાન છે ” એમની સ્થિતિ કેટલી સપૂણું, કઇ દશાની તે વિચારા ! પ્રતિમાધ, પ્રત્રજ્યા પામ્યા તેની સાથેજ વિનિયેગ ભાવની પ્રકૃષ્ટતા, તેથી આખુ જગત કેમ પામે એજ ભાવના. જગતને ઊંચે લાવવા માટે ઉચ્ચ અભિપ્રાયા, તેને માટે સાધન સૂત્રેા. તળાવમાં સાંકળ નંખાય, તેમ સંસારસમુદ્રમાં સૂત્રની સાંકળા નાંખી છે. જેને લેાકાને અચાવવાની દાનત થાય તેજ નાંખે. બચાવવાની બુદ્ધિથી, વિનિયેાગને લીધે જગતને તારવા સૂત્રની રચના કરી. તેમાં ડાાંગજીના પાંચમા વિભાગમાં પ્રાણાતિપાતવિરમણુ પહેલુ. એને અંગે કષ, છેદ, તાપ અને શુદ્ધ તપાસી રહે છે. ત્રણ શુદ્ધિ આવી તેા શુદ્ધ સાસ્ત્ર, જૈન આત્માથી કમ તા વિયેામ, શરીરને આત્યંતિક વિષેમ એનેજ મેાક્ષ માને છે. જયારે સાં મતે પ્રકૃતિપુરૂષતા વિયેાઞ તે મેાક્ષ. આશાતના વવા માટે સ્નાન, સ્નાનમાં ધમબુદ્ધિ નહિ સ્નાનના ગુંચવાડાએ વ્યવસ્થા ફેરવી નાંખી. ક્રમ' રાકવાના