________________
૩૪૪ ]
સ્થાનનંગસૂ
કાળના છેડા ન આવે
તીથ કરે જીવાના એ વગ રાખ્યા એક પામવાને લાયક, ખો પામવાને લાયક નહિ. તીર્થંકરે એવા વગ જ્ઞાનથી જોયા કે જેતે મેક્ષના સાધન મળ્યા નથી અને મળશે નહિ. કેટલાક જીવેને મળ્યા છે, કેટલાકને મળશે. જે કે મળ્યા અનતાને. તે બધા ભેગા કરીએ તા એક નિગેાદના અનંતમેા ભાગ, ચૌદ રાજલેાક જેટલા જગતમાં અસંખ્ય ગાળા, તેમાં અસખ્યાત નિાદ, એક નિાદમાં અનત જીવા, તેના માત્ર અનંતમા ભાગ પામવાવાળા પામી ગયા, પામશે, પામવાના એમ ત્રણેને ભેગા કરશ તા પણ અનંતમેભાગ. તમારી પાસે દશ લાખ રૂપિયા છે. પ્રેમભાઇએ ક્રમાતાં એક લાખ મેળવ્યા તેા તમારા દશમા ભાગ છે. કાઇ નિગાદમાંથી કેટલા, ખીજા નિગોદમાંથી કેટલાક એમ એકદર સખ્યા એક નિગોના અન‘તમા ભાગે, નિગાદ અસંખ્યાતી. અનાગતમાંથી વમાનકાળ થાય તેટલેા આછા થાય છે. ભવિષ્યકાળના છેડા આવશે કે નહિ ? કાઇ દિવસ ભવિષ્યકાળ નહિ હશે એમ થાય કે નિહ ! ભવિષ્યકાળમાં સમયે સમયે આછા થાય છે, કાળના એ ધટે છે, જીવ અનંતા છે, માક્ષે જાય છે તેથી નથી. અનંતા અતીત કાળ થઈ ગયા છતાં ન'ત ભવિષ્ય રહ્યો છે. ભૂતકાળમાં અનંતા ગયા, વર્તમાનકાળમાં જાય છે અને ભવિષ્યકા– ળમાં જશે તે એકઠા કરીએ તેાય નિંગાદના સ્મૃન'તમેાજ ભાગ.
છેડા ન આવે છેડે આવતા
[ વ્યાખ્યાન
એક એક નિંગાઢમાં અનંતા જીવે છે
આ જીવ આ સ્વરૂપે અત્યારે વર્તો છે. કાળનું લક્ષણૢ વના છે, જેટલી વના તેટલા કાળ ગણીને તેા એની અપેક્ષાએ જીવના પુદ્દગલના સરવાળા થઇ જાય, માટે ભાવકાળ લેવા. પહેલાં તા આપણે એમ લઇએ કે પાતળુ પાંડ્યું. તે પાંડું નિગેાદ છે. તે પાંદડા એમ ગેાઠવીએ કે ધૂળની કણી રહે, પછી તેના ઉપર ખીજું પાંદડું, બીજા પાંદડા પર કણી જેટલા ભાગ છેાડીને ત્રીજાં પડું, આ ખાનુ