________________
૩ર૭ ]
સ્થાનાંગમ
[ વ્યાખ્યાન ૪ કામને. અહિં તે ભાવે અટલે કયા ભાવ? તીવ્ર પરિણામે ન કરવું. એ તીવ્ર પરિણામે ન કરવું કપથી વાવશે ? તત્ર પરિણામે નહિ થાય તેને ઇનારે છે. શાક ખાવું તેનો બિછબિ સુઈ દીધે. બીજે દિવસે સાક ન ખાઓ તેને ઇજારે છે? વારંવાર નિઝાનિ જુઓ શા કામને? પાપ થયા કરે અને બિઝાખ સુદેવામાં આવે તે તે ખેટે.
પાવલાનો ગુણક બને ને ઘરનું બાયનિકિતકાર કહે છે “જે દુ " જે કૃત કર્યું તેને મિથ્યા કરીને તે મિથ્યામિ દેવાવાળા મૃત વાદી, પ્રપંચી છે એ વાક્ય
ક્યા રૂપે કહ્યું તે સમજવાની જરૂર છે. છોકરીઓ માય છે.-“મારું ગાયું ગાશે તે જમપુરીમાં જાશે. શાસ્ત્રનું ગાયું ગાવાનું છે, પણ ગાવાનું છે સમજીને. શાસ્ત્રકારોએ સાધુઓને માટે સાધુપણાની જડરૂપ, સાધુપણાની સ્થિતિરૂપ, વનરૂપ દસ પ્રકારની સામાચારી રાખી. દશ પ્રકારની સામાચારી ન હોત તો પાંચ મહાવા છતાં સાધુપણું કહેવું નહિ. અસંખ્યાતા છ પાંચ મહાવ્રતવાળા છે, ચારિત્રવાળા નહિ. તિર્યંચની ગતિમાં જાતિસ્મરણ પામીને પહેલા ભવનું જાણું, પણું ચારિત્રની આરાધના ન થઇ. અહીં બને તેવું નથી તેવું માનીને અણુશણ કરે. પચેના પચ્ચખાણ અસંખ્યાત છે કરે છે. પાંચે પાપથી વિરતિ કરે છે. અંત અવસ્થાએ કરે છે તેથી વિધિ કરે છે. અસંખ્યાત પાંચ મહાવ્રતવાળા, પણ તેમને ચારિત્ર નહિ. ઈચ્છામિ
દિક સામાચારી હેય તે મહાવતવાળા સાધુ, સાધુ હોય તે ઈચ્છામિચ્છાદિ દશ પ્રકારની સામાચારી હેવી જોઈએ. ઉત્તધ્યયન સૂત્ર કારે સામાચારીના સ્વરૂપ તરીકે, નિકિતકારે સ્વરૂપ અને ફળરૂપે કહેલી “ઈચ્છાકાર' સામાચારીનું વર્ણન કર્યું. જે મિચ્છામિ દુક્કડ દે તેનું નામ મિથ્યાાર સામાચારી, તેનું વર્ણન કર્યું. તેનું ફળવર્ણન કરતાં મિલાકાર સામાચારી જેતે દઢ થાય તે અસંખ્યાત - વનાં અધિવા પાપે તે ભવે જ તેઓ કહા મિચ્છામિ દુધઈ ને