________________
૩૧૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બાળક હતું એમ વિચારવું અશક્યપ્રાય છે. પેલા ચારે ધિક્કાર વરસાવી રહ્યા છે તે વખતે ધિક્કારની વાત આવવી અશકય.
કૂડના ભેજનમાં બળ ચાર મહિનાના ઉપવાસ કરે છે. આ જનાવર જે છે, જ્યાં ત્યાં ગોચરી માટે ભટકે છે.' એ જ વખતે ધિક્કાર થતે લેય તે વખતે સાચે મનાવે એ અશક્ય, પણ ખરેખર હું જનાવર છું. એમ રગડું વિચારે છે. મારી પહેલા ભવની જાનવરની જીંદગી જણાય છે. કારણ કે તિર્યંચમાંથી આવે તેને આહાર સંજ્ઞા વધારે હોય એમ ક૯યસત્રમાં જણાવે છે. પોતાની નિંદા કરવામાં લાગે છે. નિંદા કરે તેમાં સ્થિર રહેવું તે મુશ્કેલ કુરગડુજી પોતાનું જાનવરપણું વિચારે છે, એટલું જ નહિ પણું મહાનિર્જરાવાળા છે. ભાડું આપીને કસ કાઢવાનું કામ એ ચારે કરે છે. મારે ચારનું વિયાવચ્ચ કરવું. વેયાવચ્ચ બધાનું કરવા લાયક છે, પણ આ ચારનું તે કરવું જ. પર્વને દહાડે આવ્યો. તિર્યંચ ગતમાંથી આવેલાને લીધે સવારના ફરવા નીકળ્યા. જ્યાં ભરી લાવે છે પાવું અને તારવીએને કહે છે, સાહેબ, આ લઈ આવ્યાતપસ્વી આહારમાં બળ નખે છે. અહી જૂહી પણ ક૯૫ના આત્મામાં કરી લે ! “આહાર દેખાડવા જાઉં અને એ શ્લેષ્મ નાંખે' તમારો પારો કેટલે રહે? મૂળમાં નિંદા કરનારાને તે વળી નાંખે છે બળ ! શું થાય? કુરગડુ મિચ્છામિ દુર દે છે. શંકા થશે, શાને વિશ્વામિ સુંદર ! મેં કુંડી ચેતીને ન લાવી આપી તેથી બળખો અહીં નાખે ને ? કુંડી ન લાવી આપી તે પ્રથમ મારી ભૂલ બીજા તપસ્વીને બતાવવા જાય છે તે પણ એવી રીતે ગળે નાખે છે. ત્યાં પણ મેં કંડી ન લાવી આપી માટે આવી રીતે બળ નાંખે છે. મિચ્છામિ દુર દેતાં જાય છે. યાવત્ મહિનાવાળાએ નખે, બળખા કરાણે મૂક્યા. વિચાર કરજેપિતાના ખાવાના ભજનને છેટો રહ્યો કે તે શું થાય? ખુદ ભોજનમાં નખાય છે ત્યાં ધિની કણી નથી આવતી ઉલટું નિરછામિ દુર ભૂલ સમજીને દેવાય છે.