________________
૩૧૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
મૈત્રી આદિ ચાર ભાવના વસી ન હોય તેના કરેલા અનુષ્ઠાન તે। જીવ વગરના શરીર જેવા ગણુા. આ ચાર ભાવનાને સત્ત્વ ભાવતા કહે છે. ભાવના ત્રણ પ્રકારની. ૧ ધર્મોના ભેરુપ, ૨ સમ્યક્ત્વ ભાવના અને ૩ વૈરાગ્ય ભાવના ૧-ધર્મના ભે:ભૂત ભવતામાંદાન, શીલ, તપ અને ભાવના એમડીને જે ચાર ભેા પાડીએ છીએ, તે ધમના ભેદરૂપ ભાવના. ૨-ધર્માંના લક્ષણમાં દરેક ક્રિયાની સાથે રહેવાવાળી જે ભાવના તે સમ્યક્ત્વ ભાવના અને ૩–માત્માને ક્રમ બધથી ચાવવા માટે, આશ્રવેાયી દુર રાખવા માટે જે પરિણામ, જે ભાવ તેનું નામ વૈરાગ્યભાવના. ત્રણે ભાવનાનું સરૂપ સમજી લે ! ધર્મ ભેદભૂત ભાવના –દાન, શીલ, તપ અને ભાવ, તે તે જાહેર રીતે ખધાને છે. ચારે પ્રકારે ધમ બધામાં છે, એ વાત કાઇથી મૃજાણી નથી. દાન, દાનનું સ્વરૂપ ખ્યાલમાં રહે છે. પણ ભાવ તે શબ્દ માત્રથી પ્રસિદ્ધ છે.
કર્યાં છું તે તપાસત્રાની સૌથી
પ્રથમ જાર
તમને અંગે ભાવ નામના જે ભેદ કહ્યો તે ભાવ શી ચીજ છે? કેતું મન થયું હેય તે। ભાવધ થયેા કહી શ્રષ્ટીએ, એને ખ્યાલ આ આાને છે. ઉલ્લાસને ખ્યાલ છે. ભાવને અર્થ ઉલ્લ્લોસમા મેળ્યે. ઉલ્લાસથી તપ કરીએ તેા ભાવ ક્રમ. ભાવના અથ ઉલ્લાસ, ઉમળકેા. ખરા અથ ખ્યાલમાં નથી આવ્યા તે। પ્રવૃત્ત કયાંથી થાય? જાણે, સારું' લાગે, પછી માગે. જાશે નહિ તે સા લાગે કર્યોથી, પછી માગવાનું તે અને જ ક્યાંથી ? માગતા નથી તા પછી એના ખાધારે પ્રયત્ન કરે શાના? ભાવ નામના ધર્મ તે માટે સ્વરૂપ જાણ્યું નથી. દૃષ્ટ, અનિષ્ટ તપાસાયું નથી, પછી મેળવવા ક્યાંથી માગીએ ! પ્રયત્ન કરવાના કર્યાંથી રહે માટે ભાત્ર નામના ધર્મ' જાણવાની જરૂર છે. ભાવ નામના ધર્મવાળાએ પહેલા વિચાર કરવાની કે હું ક્યાં છું ? એ ખ્યાલ લાવવા માટે ઉડ્ડયા પહેલાં સ્થાન તપાસવું એઈએ. ન તપાસે તે। બારીએથી પડે ને મરે. જેમ સામાન્ય