________________
થાપનમું ) સ્થાનાગઢ
[૦૦૫ હતું તેમાં શ્રેણિકનું ઘટવાનું હતું. તે છતાં ધન ન દે તેની તરફ દરેને વિકાર થાય, તે આ ભગવાનની કાયાથી પ્રજાને ભવ્ય જીવોને દેવે તેમાં કંજૂસાઈ ચાલે ! જિનેશ્વરના ખજાનાને વધારનારા બધઉપદેશ દેવાથી ખજાને વચ્ચે જાય છે. કપિલાએ શ્રેણિકના ઘરનું ઘટે, છતાં ન દીધું, તેથી કપિલા રહી ગઈ. આ તો વધવાવાળું દઈ શકો થી “કિનપત્રd સત્ત” કહીને દેવું છે, મારું નથી. જિનેશ્વરે કહ્યું છેતે કહી દેખાડું છું. આવું છતાં જે એ કાયા કે વચનની પ્રવૃતિ ન કરી શકે તેને કઈ સ્થિતિમાં મેલવા? પ્રતિબંધ, પ્રવજા પામનાર પિતાના આત્માને 'કપિલા દાસીથીય હલકી સ્થિતિમાં મૂકતા નથી, ને જે કપિલા કરતાં હલકી સ્થિતિમાંથી નીકળે નહિ તે બેધ ન આપે. તેવાઓ માટે તું આ ધારણ કરી અને બીજાઓને નિવેદન કર !” ક્ષમાશ્રમણના હાથે આચાર્યોએ, ગણધરએ તમને આપવાને શાસનનું આ સમ્યગ્દર્શનાદિ સંપેતરું આપ્યું છે. સકળ સમુદાયની અંદર પ્રતિજ્ઞા કરાવી છે કબૂ૫?રામાં લગ્ન વખતે બેલે છે, કાણી છે, બોબડી છે, કબૂલ? કહે કબૂલ. કબૂવાતને શબ્દ લેવાય છે. ગણધર મહારાજ“સાત્તિ” બેલે છે. સમુદાય વચ્ચે અખૂટ ખજાને વધવાને કબૂલ કર્યો છે. ભગવાનનું દીધેલું દેવાનું છે. ખજાને વધે તેવી રીતે દેવાનું છે, તે છતાં દેવામાં સ કેચ થાય તો કુટિલ કોણ? કપિલાદાસી કે તમે ? એવામાં દાનને સંકેચ થાય તે કપિલાદાસીને માથે મુગટ થયો. વધ ખજાનો, દેવાનું કબૂલ કરેલું છતાં ન આપે “તેથી શાસ્ત્રકારોએ વિનિયોગને નિયમ કર્યો.
ગણધર અને તીર્થંકર જેને જે ગુણઠ શું મળ્યું હોય તે બીજાને તે ગુણઠાણે વાવવાને પ્રયત્ન કરે. મુકિત પામ્યા, મુક્તિને સમર્પણ કરનાર “ગુપ્તા પાયા'. જિનેશ્વરમાં વિનય, વેયાવચ્ચને અપવાદ, પણ વિનિરોગને અપવાદ નહિ. વિનિગના વિષયને અગે અપવાદ નહિ. ગણ ધર મહાસન પ્રતિબંધ પમા, પ્રબન્યા પામ્યા કે તરત ચા પૂર્યો,