________________
ચેપનમું )
સ્થાનાંગસત્ર એકેના મોઢા પર કબુજીની પસંદગીને શબ્દ ન હોય, એક જણ પણ ફિટઝર વરસાવ્યા વિના નહિ રહે તે હેય. કૃણે ફસાવ્યા એમ કહ્યા વિના નહિ રહેતો હશે. આટલી જોખમે કુટુંબને આરંભ પરિગ્રહ રહિત કરવા માટે તૈયાર થાય. એટલાથી પોતાનું કાર્ય થઈ ગયું સમજતા નથી. માચી પર બેસાડી છે, ત્યાં કૃષ્ણ કહે છે મેં તને સ્ત્રી તરીકે આપી છે, સ્વામિની તરીકે આપી નથી. કૃષ્ણ પિતાના ફરજનને ગુલામીમાં નાંખવા માગે છે. રાજસભામાં જવાવાળો ચતુર હેય, ઘેર જતાંજ કહે, અરે ! પાન તૈયાર કર. એક શાળાની ત્રણ ખંડના માલિકની કુંવરીને તૈયાર કરવાનું કહે તે વખતે અંતરમાં શું થાય? મોટા ઘરની આવેલી કન્યા મરણ સુધી મકરકૂદી કરનારી હોય છે. આથી સમાન કુલમાં લગ્ન કરવાનું નીતિકારો કહે છે. ભલે કૃષ્ણ મહારાજે દઈ દીધી, પણ કુંવરીની પ્રવૃત્તિ ફેરવવાની તાકાત નથી. પુત્રી કહે છે, અરે શું બોલે છે? એનાથી તિરસ્કારને શબ્દ સહન કેમ થાય? શાળાની સરખે કુંવરીને થાપડ ઠેકે તેમાં કેટલી ખરાબી હોય. રોતી રોતી કુંવરી કૃષ્ણ પાસે આવે છે, આ બધું નાટક થયું. છોકરીને છારવનાર, ઠારનાર પિયરીઆ હાય જ. કૃષ્ણ મહારાજ દાઝયા ઉપર ડામ દે છે. કૃષ્ણ ઉત્તર દે છે “તે તારી મેલે દાસીપણું માગી લીધું છે. મને હવે શું કહે છે ?” શાળવીને ધ ખાધો, ને મને શું કહે છે ! છે ને દાઝેલા ઉપર ડામ! બાપ થઇને આવી રીતે શબ્દના પ્રવાહમાં ફસાવી, દાઝયા ઉપર ડામ દે! માનું માનેલું ધૂળમાં મેળવી દીધું. “મારે દાસી નથી થવું. રાણી થવું છે” એમ એના મેઢેથી કઢાવ્યું. આટલું કઢાવવાને માટે વીરકાને આપી રોતી આવી ત્યારે ડામ દીધે. એ શબ્દમાં કૃષ્ણને શી લેવા દેવા હતી ? મારે શરણે આવેલે જીવ, મારા સંબંધમાં આવેલ છ આરંભપરિગ્રહમાં ડૂબી જાય. કિનારો કાઠે અથાગ તાણ ઊભેલો હોય તે છતાં કોઈ ડૂબી જાય તે તેને શરમ છે! તેવી રીતે હું અગાધ સંસાર સમુદ્રને તાર, એ મને વળગે ને બે ! સમ