________________
૩૦૪]
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન નિષેધ હોય તે શુદ્ધ હિંસા રેવાનું, યા પાળવાનું સાધન ન હોય તે દયા પાળવી શી રીતે ? હિંસા છોડવી કેમ? આચાર, ઉપકરણ બતાવ્યાં છતાં તત્ત્વવ્યવસ્થામાં ગબડી જાય તો કા છેશુદ્ધિ નકામી જાય. ગબડે કેમ? ઝગઝગતો સૂર્ય હોય ત્યાં કોઈ દી કરવા બેસે નહિ. કારણ કે સૂર્યોદય પહેલાં દીવો હેય. ચંકા-જેનામતની તત્વવ્યવસ્થા અનાદિ, શુદ્ધ હતી તે પછી તે વ્યવસ્થા લેપાવાનું કારણ શું? સમાધાન-છતાં સર્વે દીવો કોઈ ન કરે. બીજાઓએ અધૂરું કરેલું હેય તેમાંથી પૂરું કર્યું. તમારામાં પૂર્ણતા હોય તે જૈન ધર્મ અનાદિ નથી. અનાદિ માને તે તમારામાં પૂર્ણતા નથી. આંખે જેની મંદ હેય, સૂર્યની સામું ન જવાય તે આંખની સામાં હાથ આડા કરે છે, તેવી રીતે અહીં જેનની અનાદિની સ્થિતિ ચાલવા છતાં પિતાને ન્યાયમાર્ગે રહેવું નહિ, તેથી માર્ગ બદલ પડે. શુદ્ધ આચારનું તેજ ખમાયું નહિ તેથી જુદા પડ્યા. મત કેટલા છે? કયા કયા જુદા પિડયા, તત્ત્વજ્ઞાન કેમ ટકાવ્યું તે વિચારવું થાય ત્યારે તાપશુદ્ધિ થાય.
વ્યાખ્યાન : ૫૪ . સમ્યગ્દર્શનાદિ તે શાસનનું સંપેતરું છે સૂત્રકાર મહારાજા શ્રીમાન સુધરવામીજી મહારાજા ભવ્ય છના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રતિબંધ પામીને પ્રત્રજ્યા પામ્યાની સાથે વિનિયોગ નામને ભાવને પાંચમે ભેદ જણાવ્યો. તેમાં વિચારે છે કે કપિલા દાસીને દાન દેતાં અચકે આવતો હતો. તેનું કાંઈ જવાનું હતું? નહિ. શ્રેણિક મહારાજની વસ્તુ હતી, શ્રેણિક મહારાજની વસ્તુ પાત્ર ભૂત સાધુઓને દેવી તેમાં તેની દાસીની કાયા પ્રવર્તતી ન હતી. આપણે કપિલા કરતાં હલકા બનીએ છીએ. શ્રેણિકને ત્યાંથી દેવાનું