________________
સ્થાનાંગસૂત્ર
સસ્કાર નાશ પામતા નથી
રીતની આરાધના અમર છે. ધમતું ખીજ નાશ પામતું નથી. ધાર્યાં જવાબ ન આપે. હમણાં કયું”, ભવાંતરે નાશ પામે. સતત ટવાની અપેક્ષાએ ભવાંતર થતાં નાશ પામી જાય. હવે એનું ફળ જે મેક્ષ તે માટે સંસ્કાર રાખવા, તે માટે ધર્મ નાશ પામતા નથી. એક'દ્રિયમાં જાય તે પણ ધર્મ'ના સંસ્કાર નાશ પામતા નથી. એક જ વસ્તુ શાસ્ત્રકારોએ નિયમ કર્યાં કે એક વખત કાચી બે ઘડી સમ્યકૃત્વ પામીને નિગોદમાં ગયા હોય, તા પણ અ પુદ્ગલ પરાવત માં મેાક્ષ છે. પામ્યા હતા તેને આ સંસ્કાર, નિગેદને આ પ્રભાવ નથી. જેને ધમ પ્રાપ્ત થયા છે તે કદાચ નિગમાં ઊતરી જાય તે પણ અંતે તેને મેક્ષ જ.
વ્યવહારરાશિની અનાદ્દિ અન'ત સ્થિતિ નથી
૩૦૨ ]
[ વ્યાખ્યાન
જેટલા મેક્ષે જાય તેટલા અવ્યવહારમાંથી આવે. શંકા-સિદ્ધ, કેટલા ? જો એક નિગેાદતા અનંતમે! ભાગ સિહોતા છે તે અન્યદ્વારમાંથી વ્યવહારમાં આવેલા કેટલા ગણવા ? વ્યવહારરાશિમાં જીવ કેટલા ઢાવા જોઇએ ? સમાધાન એક નિગેના અત'તમા ભાગ જેટલા. વ્યવહાર રાશિની અનાહ્નિ અનત સ્થિતિ નથી. જે લે1 સૂક્ષ્મ નિગાને અન્યત્રહારરાશિ માને છે, તે સૂક્ષ્મ - નિગેાદમાંથી નીકળ્યે તેને વ્યવહારરાશિમાં આવ્યા માને છે. ધમ વાંઝી
નથી—
હવે મૂળ વાત પર આવેા. એકદ્રિયપણામાં જાય કે નિગેાદમાં ઊતરી જાય, તા પણ ધર્મ ાિંયા ન થાય, તે તે ફળ દેશે. તે જે ફળ દે છે તે સંસ્કારની અપેક્ષાએ. ફળ દેવાની અપેક્ષાએ ધમ નાશ પામતા નથી, પણ પ્રવૃત્તિની અપેક્ષાએ મરણ પામતી વખતે મેળવેલી ચીજ તે મેલા માટે થાય છે. જેને તેવું શુદ્ધ નથી થતું તેને ધર્મીના સત્કારો અપૂર્વ લાગે. જે ગણુધર મહારાજને મહાવીર પાસેથી જ્ઞાન મળ્યુ છે, અપૂર્યાં છે. જેતી ગણધર મહારાજને ખાત્રી