________________
પચાસ ] સ્થાનાંગસૂત્ર
[ ૨૭૭ ધોડિયામાં અંગ ઝડપાય તેને માટે છે. ચૌદ પૂર્વેમાં બધી રચના કરેલી હતી. અગિયાર અંગમાં એક ભાગ એવો નથી કે જે પૂર્વમાં ન હોય, છતાં, ફરી રચના કરી. દાંત ખરા હેય તે ખાખરાનું શાક કરવું પડે. જેટલી થઈ હતી તેને શેકીને ખાખરા, તેને રાંધીને શાક કરવું પડે, તેવી અવસ્થા અહિં છે. નહિ પામેલાને માટે અગિયાર અંગ રચવા પડ્યા. કારણ? આ છે ઉપકારમાંથી રહી જાય છે. માવજીવ ઉપકાર કરે છે તેથી અંગાની રચના.
મદાર તે આચારરચના ઉપર જ અંગેની રચનામાં જ્ઞાનને જરૂરી ગણે છે તો પણ મદાર આચાર ઉપર જ બાંધે છે, તેથી આચારાંગથી આચારની વ્યવસ્થા. પછી વિચારે ડામાડોળ થાય તે આચારની કિંમત ન રહે, તેથી વિચારની વ્યવસ્થા માટે સૂયગડાંગ. સ્વપરસમયની વાર્તાના વિચાર કર્યા. સર્વ કાળ, ક્ષેત્રને અંગે આચારવિચારને નિયમ કરે મુશ્કેલ. ત્યારે શું કરવું? પદાર્થની વ્યવસ્થા કરી દેવી, પદાર્થની વ્યવસ્થા કરી નાંખવા માટે કાણુગળની રચના. દશ સુધી વ્યવસ્થા ઠાણાંગજીમાં અને સમવાયાંગમાં અનંતા સુધીની વ્યવસ્થા. વર્ગીકરણને અંગે ઠાણાગજી, ઠાણાંગણ રચતાં પાંચમા ઠાણામાં પહેલા સૂત્રમાં જ મદદઘા. તેમાં સર્વથા પ્રાણાતિપાત-વિરમણ પ્રથમ રાખ્યું.
મા શબ્દ તેમ વચના દલાલ સે સેદા કરી આવે પણ સાંજે કાગળિયું લઈને તે કહે છે. જેને આખા દહાડાનું યાદ નથી રહેતું તે જોડે નેટ રાખે છે. સાંજે સેદા નેષ્યિા તેને કહે આખો દહાડે શું કર્યું? સેદો સવારે કર્યો હતો. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજીના પહેલાં યાદ રાખીને ચાલતા હતા. આાગમ શાસ્ત્રરૂપી જનેતાને મા કહેવી તે કેટલા વખતથી ચાલ્યું છે? જનેતાને વહુ કોણે કરી ? મા શબ્દ છે તેમ વાચનાય. વાચના પછી ભૂલ કે ભેળસેળને સંભવ કેમ? પાઠાંતર કેમ? કેવધિંગણું