________________
૨૨૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સ્થાને ઊભા, ત્યાં કાઇએ અગ્નિ સળગાબ્યા, અગ્નિ સળગાવનારને શું થયું? અગ્નિ સળગાવનારા નરકે જશેને ?
જિનપૂજા આર્ભપમિહના દઈને ઉપકારી
હવે મૂળ વાત પર આવે. પેાતાને અંગે તેા મરેલી ગાયનું કે ગાભણી ગાયનું દૂધ માનવાનું છે. નિહ તેા શાના દીક્ષા દેવા પહેલાં કે મર્યા પછી એચ્છવ કરેા છે? જે સાધુ કાઉસગ્ગમાં રહ્યા. કાઈએ અગ્નિ સળગાવ્યા તેને નરકે જવાનું કહે છે? સાધુ મૂર્છામાં છે તે વખતે તેમના ઉપર પ્રઇએ કાચું પાણી રેડી દીધું, સાધુ પ્રાયશ્ચિત્ત લેશે, પણ રેડનાર નરકે જશે? નહિ. હિંસાના નામે લેાકાને ભરમાવવા માટે કહેવામાં આવે છે કે તમારા સાધુ તમને પૂજા કરવાનું કહે છે તો તે પોતે કેમ પૂજા કરતા નથી? ગાંડા હોય તે તેમના કહ્યા મુજબ કરે. કહેવાવાળાની અક્કલ વખાણવા જેવી છે. દવા લેવા જનારાએ દાક્તરને પહેલા દવા પાવી. દાકતર પોતે ા ન પીએ તે આપણે શા માટે પીવી? દાકતર. વા ન લે તે દવા આપણે પીવી નહિ? દાકતરને દરદ ન હોય તે તે શાને દવા પીએ ! આપણને તે દરદ છે. આર્ભપરિગ્રહના દરવાળાને દવા પીવાની છે. ગુરુ મહારાજ આર્‘ભપરિગ્રહવાળા છે? આથી દાતર નવા પીએ તે હું દવા લગ્ન" એવું કહેવાવાળા મૂખી કે નહિ? નિરાર્ભવાળા, નિષ્પરિગ્રહવાળાને તમે કરે તેા અમે કરીએ એમ કહેનારે। દાકતરને કહેશે કે પહેલા તમે દવા પીએ પછી અમે પીઇએ.
ભગવાનના અંગે હિંસા પેાતાના મડદામાં કાંઇ નહિ
ચામાસાને વખત છે. કેટલાક સાધુ અહીં છે કેટલાક સામે રહ્યા છે. શ્રાવકે। વ્યાખ્યાન સાંભળવા આવ્યા. વ્યાખ્યાન થયું. લાભ થા કે નહિ? લાભ થયા. લાભ થયેા તા સાધુ પ્રેમ નહિ આવ્યા? તે ન આવ્યા તા લાભ શુ' જોઈને બતાવે છે? પેાતાને અંગે લાભ નહિ