________________
ચેાત્રીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૨૧
દાન દેવલાકનું આયુષ્ય બંધાવનારી સ્થિતિનુ. એકાંત નિર્જરાના દાનની સ્થિતિથી આ દાન દૂર.
એનુ એ દાન દેલાતુ આયુષ્ય બંધાવે અને એકાંત નિશ પણ કરાવે
ભગવતીજીાં જણાવ્યું કે સુપાત્ર દાન દે તે દુષ્કર કરે છે તે ક્રુત્યજ તજે છે. ટુકડા આપવા. ટાયલી પાણી આપવું—સુપાત્ર કરવાવાળાએ ત્યજ છેડયું, કર યું. લાખના દસ્તાવેજ ઉપર સહી વપરાય તે કલમ ધસાય તેની કિંમત કેટલી? કાર્ડની નહિ. એટલે એ દસ્તાવેજ કાડીની કિંમત ? એમાં શાહી, કલમ ધસાય તેની કિંમત ગણવાની હાય નહિ. કઇ રકમને દસ્તાવેજ તે જોવાનુ છે. તેમ અહીં રાટલાના ટુકડાના, ટાયલી પાણીના હિસાબ નથી. દસ્તાવૈજની સહીના હિસા” છે. સાધુને પાણી આપે તે દસ્તાવેજ કરે છે. રકમ કઈ ? જે આત્મા એ સ્થિતિમાં છે કે આ સરી પચેન્દ્રિય, હું પણુ સંગી પચેન્દ્રિય છું. આ મેહની સામે લડી રહ્યા છે. રજપૂતાણી ભાણે!ને ઉતારીને ખૂંટીએથી આપે છે, પણ્ યને એ એ થઈ જાય, ગરાસષ્ણુના ટાંટિયા ન ક્રૂજે. બાણુ ફૂંકાતું નથી એમ રજપૂતાણી સમજે છે, તેય હું મારુ નહિ તેા મદદ આપું. મેાહને મારવાની તાકાત મારામાં નથી. છેવટે રજપૂતાણી બાણા ખીટીએથી લાવીને આપે છે. એ મેહને મારે છે તેમાં મદદગાર તે થાઉં, ભવિષ્યમાં માહને મારનારે થાઉં. આવતે ભવે સાવદ્યને તાડનારા ચાઉ'. આ દશાએ જે દાન આપે તે ભલે લેાટી પાણી આપે, રાટલાના ટુકડા આપે, તે લેાટી પાણીની કિ ંમત - હિ. માહને મારનારા ચાઉ', સાવદ્યને ત્યાગ કરનારી થાઉ તેને માટે મદદ કરું છું. અહીં હું એ દશામાં આવું તેા દસ્તાવેજ થયા. આવી રીતે આપવાવાળા એકાંત નિરા કરે તેમાં હરકત નથી, આવી એનું એ દાન દેવલાકનુ આયુષ્ય બધાવે, એનુ એ દાન એકાંત નિરા કરવે.