________________
સેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[૨૩૫ પકડે ! ખોરાક મળે તો હિંસા છૂટે છે કે નહિ, દુખી થઓ હિંસા છૂટે છે કે નહિ ? બાહ્ય સુખનાં સાધને ધ્યેય હતાં, તેમ હિંસા છૂટવી જ જોઈએ. ગમતું મળે, અણગમતું મળે તે એકે જોવાનું નહિ, પણ અહિંસકપણું રહે છે કે નહિ તે જોવાનું છે. વેપારી આબરૂ, વેપાર, પૈસાને ય તરીકે પકડે યાવત્ કુટુંબમાં માંદુ કે ગમે તેમ હેય પણ ધ્યેય દુકાનનું.
જિનેશ્વરે-ધમે...આખી કી ફેરવી નાંખી ધમેં કર્યું શું? આખા જગતની દિશા બાહ્ય સુખ અને તેના સાધને તરફ ચાલી રહી હતી. ચાહે તો ખાવા મળે કે ન મળે, ચાહે પહેરવા ઓઢવા વગેરે મળે કે ન મળેપણ હિંસા ન થવી જોઈએ તે કર્યું. મેં ક્રીડ ફરી ગઈ. ધર્મથી ભણવાઓ પાઉ. વાઘાબો મિg” એમ કહી પ્રથમ પાંચ મહાવ્રતોમાં અહિંસાને
સ્થાન કેમ અપાયું ? આખા ઉદ્દેશને પહેલા મુદ્દો જ એ. એક મનુષ્ય હિંદુસ્તાનમાં જો હેય. અમેરિકા, જર્મનીમાં રહી આવે ત્યારે તેના વિચારની શી દશા થાય છે? જ ક્ષેત્રના સંયોગ પર ફેર થાય છે તે કાલના સાગ પરત્વે ફેર માનવામાં અડચણ નથી. દુઃખમાકાણને લીધે દુર્લભધો. દક્ષિણમાં કૃષ્ણપક્ષી વધારે હોય તેના વિચારો કેવા થાય? પાંચ ભરત દક્ષિણમાં છે જયારે પાંચ રાવત ઉત્તરમાં છે, તેથી ત્યાં કૃષ્ણ પક્ષી નહિ ? તે વખતે સત્તર વાપસ્થાનકમાં વર્તવાવાળા જે ગતિ મેળવી શકતા હતા તે ગતિ અત્યારના ત્યાગી, તપસ્વી, વેરાગી એને માટે નથી. અવિરતિ સમ્યગ્દષ્ટિની ગતિ બારમા દેવલોક સુધીની. સાધ્યબિંદુ એ આખું વિચિત્ર હતું. બાહ્ય સુખના સાધન મેળવવાનું સાધ્ય અનાદિ કાળથી હતું.
જ્યારે શાસ્ત્રો, ધર્મો ને જિનેશ્વરે એના પર પહેલે કૂચડે ફેરવ્યું કે, બાહ્યસુખ અને તેનાં સાધનો છોડવાનાં છે. છે કબલ? ચાહે તો સુખ મળે કે ન મળો તોપણ છ પ્રકારના જીવોમાંથી કોઈ પણ પ્રકારના જીવની વિરાધના ન થવી જોઈએ આ ક્રીડ. જિનેશ્વરે, અને ધર્મશારોએ