________________
પચાસમુ]
સ્થાનાંગસૂત્ર
[ ૨૧
દૂષણુરહિત દેવ, પ`ચ મહાવ્રત ધારક ગુરુ અને જિનેશ્વરના ધમ મળ્યા છે. શેઠજી વધામણી લાગે છું. શેઠ કહે એ જ કે સાઠ વર્ષે કુંવર જન્મ્યું. આમ જે શેઠ કડ઼ે તે શેઠની દશા કઇ? કલ્પવૃક્ષ મળ્યુ` છતાં આની (ધમની) આગળ કાંઈ નથી, ચિંતામણિ કે કલ્પ વૃક્ષ કરતાંય આ અધિક છે, જો એવી સ્થિતિ ન આવે તે છત્રમાં સગપણાની સ્થિતિ છે નહિ. મળેલી વસ્તુમાં પ્રમેાદ કેમ થતા નથી ? કહે કે આની ખામી હોવી જોઇએ. આતે અંગે શ’કા એવી ચોજ છે કે તે વખતે વિશ્વાસને સ્થાન ન રહે. ઍમ અહી અવધિથી, સમ્યક્ત્વથી ભયપણું નકકી થયેલું હ્રાય તા પણ ધમને ૠગે ઉલ્લાસ ન થાય. અનાદિકાળની રખડપટ્ટી પછી મળેલી આ ચીજ છે તે ખ્યાલમાં ન આવે માટે સૂર્યાભ અને ઇંદ્ર મહારાજ સરખાએ તીર્થંકરને પ્રશ્ન કર્યો કે હું ભય્ કે અલભ્ય ? જેને શંકા થઇ કે હુ` ભવ્ય કે અલભ્ય તે ભળ્યુ જ છે.
નિણૅય એક પદાથે, શકા એ પત્તાના જ્ઞાને
શકા-ભત્ર્ય, અભષ્યપણાની શંકા થાય તેટલા માત્રથી ભવ્યપણાને નિમ્ય ક્રમ કરાય છે? સમાધાના કા કયાં થાય છે તે વિચારા ! નિણૅય એક પદાથે' થાય પણુ શંકા એક પદાથે હોય જ નહિ. શકા એ પદાર્થના જ્ઞાને. ધડે એટલે ધડે, એ પદાના જ્ઞાને શકા. સાપ છે કે દોરડું ? સાપનું અને દેરડાનુ જ્ઞાન હોય તેા શંકા થાય. એકલા સાપના નાતે શંકા ન થાય. સપજ્ઞાનથી સપના નિણૅય થાય પણ સર્પ અને રજ્જુનુ જ્ઞાન હોય ત્યારે શંકા થાય. એ જ્ઞાન થયા છતાં જો એ વસ્તુને માને તેજ સશય થાય. અને ન માને તે સંશય હાય નહિ. છઠ્ઠું ભૂત કહ્યું, બીજો માને છે. આપણે ન માનતા હોઇએ ત્યાં સુધી આ પડેલું ભૂત કે છઠ્ઠું ભૂત તેની શ`કા નથી. ત્યાં કાને સ્થાન તથા. જ્યારે ખેતે માનીએ ત્યારે શકા ચાય. જગતમાં જો સાપ ન હેાત તા સાપ છે કે દારğં તેની શંકા ન થાત. જ્યારે એ પદાનું જ્ઞાન હાય, એ પદાર્થની માન્યતા થઇ હોય ત્યારે