________________
અતીમુ ]
સ્થાનાંગલ
( ૧૧
જાય ત્યારે કિતના ગુÀાનું આપેાભાર સ્મરણમાં થાય. રામ યાદ આવે કે લક્ષ્મણ અનેં સીતા તરત યાદ આવે, કારણ કે સળ'ધી છે. રામ વગર જુદી સીતા હૈાતી નથી અને સીતા વગર ખુદા રામ હાના ની. રામના ખાટલાની જગા પર કામ ખુદ યાદ આવી જા.. તીથંકરના આત્મામાં કૈશ્ય, વીતરામપશુ' વગેરે છે એવું જેને પૂર્ જ્ઞાન છે તે મનુષ્યને પ્રતિબિંબ દેખવાની સાથે તનું સ્મરણ થવાતું, તેમાં રહેલા ગુણી જરૂર યાદ આપાના નથિ ज्ञानं अपरस्मारकम्.
વ્યક્તિ કરતાં પ્રતિબિંબ પહેલા નારનો ચીજ
જગતમાં પ્રુષ્ટ પ્રદાતા મેધ આત્માને ઉલ્લાસ કરનારા થાય છે. ઔ ઘેરે ખેડી છે. ધી પરદેશ ગયેલા છે. જો ધણી તરફથી સતષ કેમ તે ધણનું નામ યાદ આવતાં વાસ આવે છે. માતા બધા શગાર કર દ્વેષ તે વખતે પણ છેકાની વાત આવતાં રૂવાડાં ઊમા થઇ જાય છે. ઈષ્ટ વસ્તુનું સ્મરણ તેનો ઇષ્ટતાને ઊભી કરી દે છે. ભવ્યત્વ માત્રને કેવળજ્ઞાન, દન. વીતરાગપણુ અને અનત વયની પ્રાપ્તિ પ્રષ્ટિ હોય તે ઇષ્ટ હોવાથી તાર ગુજીવાળા છે તે અણુ ાય તે રૂંવાડાં રૂંવાડા ખડા થાય. પ્રતિબિંબ ઉપરથી વ્યકિતનુ સ્મરણ, વ્યકિતના સ્મરણુથી - તિમાં રહેલા ગુણાનુ જ્ઞાન, તે જ્ઞાન ચવામી પૂર્વ ઉલ્લાસ. માત્તા પહેલાં છેકરાના જ્ઞાનવાળી હતી. જે વખતે ક્રેકરાના ક્ષાશ્રુની વાત થાય તે વખતે છાતી એર જ ઊછળે. ઇષ્ટના ખ્યાલને લીધે ઉલ્લાસ થાય તે જુદે જ છે. પ્રતિબિંબ, મૂર્તિ એ વ્યકિતના જ્ઞાનને અગે પહેલા નંબરની સ્ત્રીજ. ક્રિત કરતાં પ્રતિબિબ પહેલા નખરની ચીજ. વ્યક્તિ એક કાળન, જ્યારે પ્રતિબિંબ સત્ર ક્ષેત્ર, સર્વ કાળમાં, તેથી પહેલા નમરની ચીજ, તે પછી ભગવાન જિનેશ્વરની મૂર્તિ અંગે જેટલી વખત દન કરીએ તેટલી વખત વ્યક્તિનું સ્મરણ, તેના ગુષ્ણેાનુ સ્મરણ કેમ નહિ થાય? જો વ્યકિત તરફ સાદર હોય તે. સન ઉન્નસ્યા તેના રહે નહિ. મૂતિ થ નથી.