________________
ઓગણપચાસમુ ]
સ્થાનાંગસત્ર
[૧૧
વધારે। અને ભવિષ્યમાં વધારા થાય તેવું દાન દેવામાં કાણુ કૈાચ કરે ? મળ્યું ત્યારે દીધું.
ભાડાનાના અંગે તા દાનના વિચાર થયા એટલે ડાન
"
“વૃદ્ઘમાળં પ્રહિત” સાધુને દાન કરે છે. સાધુના પાત્રમાં પડયું નથી. પંખીએ ઉષાડી લીધું. સાધુયે ગ્રહણુ કરવા માંડયું નથી ત્યાં સુધી ગૃહસ્થનું એ દાન નહિ. પાતરાંને અડકે ત્યારે ગ્રહણુ કરવા માંધ્યું, ત્યારે દાન થાય, ગ્રહણુ કરનાર ગ્રહણ કરે ત્યારે દાન થયુ. દુનિયાદારીની વાત છેા, એક શેઠે વાર-તઙેવારને દહાડે સે રૂપિયા ખર્ચ ખાતે ઉધારી ધર્માંમાં ખર્ચવા ગૂજામાં નાંખ્યા. દહેરે, ઉપાશ્રયે ગયા દસ ખર્યાં, મરી ગયા. નેવુંના માલિક ક્રાણુ ? આખી મિલ્કતના માલિક થાય તે, ક્રમવાળા માલિક નથી, જેને આપવું હતું તેને આપ્યું તે દાન થયું. દ્રવ્યાને અગે અને ત્યારે દાન, પણ ભાવદાનાને અંગે દાનના વિચાર થયા એટલે દાન. કર્મીનો પડિઓ કાંણા
ઉમાસ્વાતિએ સર્વસ્વ શ્રોતુ॥ છું. સભામાં જેટલા સાંભળવા આવ્યા હોય તે બધાને ધમ ન થઈ જાય. હિતની જ વાત સાંભળે છે, તે પણ બધાને ધર્મ થાય નહિ. કારણું શું...! અભિપ્રાયના વાંકાપણાથી વાંકી ન થાય એવી એક પણુ વસ્તુ નથી. સ્થૂલભદ્ર સરખા વેશ્યાને ત્યાં ચામાસું રહી શીયળ પાળી ગુરુજીની પાસે આન્યા. ગુરુજીએ દુષ્કર દુષ્કર કર્યુ” કરીને સન્માન કર્યુ. અભિપ્રાય વાંકા તે અકી'ને પિડઓ કાંણા. પીવાના વખત ન આવે. અકમી - શુભકમ રહિત. મૂળ તો પાણીની સામગ્રી મળે નં. કદાચ કાઇએ આપવા માંડયું તે દેનારના પદાર્થ (પાણી)ને ધૂળમાં મેળવે, દાતારનું ગયું ને કમીને મળ્યું, તેમ જેની ભવસ્થિતિ પાકી નથી તેને સુંદર વાત પણ સવળી પરિમે નહિ. વાત જ અસંભવિત લાગે, સમજવા માટે શાસ્ત્રકારાએ ગાઠવી કાઢી છે એમ લાગે. બીજાને લાગ્યુ-ભાઈ વાત તા અને છે. ભીન્નને અંગેસે! તારી રામહુવાઈ એક મારુ' (',