________________
૨૬૬ )
સ્થાનાંગસૂત્ર ·
[ વ્યાખ્યાન
કાતર ફેરવનારા છે. મારા કહીને ગરદન મારનારો છે, મારા નથી. મારા છે એ દશા જાય ત્યારે જગતમાં જે મારી ચીજ ગણું છું તે મારી નથી રેત શાસન સિવાય મારું કંઈ નથી એમ થાય ત્યારે બાકીનું અનર્થ લાગે આ ત્રીજી ભૂમિકા. પહેલો ભૂમિ આ (શાસન) અર્થ, બીજી ભૂમિ આ પરમાર, ત્રીજી ભૂમિએ આવે ત્યારે આ સિવાયનું બધું ઘાતકી-ફકત આત્માને માટે નીકળેલા તેજ મારા આ બુદ્ધિ તેનું નામ શા પન એ શાસત શબ્દ પિતાનામાં વસા ! સંપ બાવા બધા તૈયાર થાય તેમ શાસન શબ વાયડો છે, ચાહે તે બોલી દે, શબ્દ બોલવાની ના કહેતે નથી, પણ જેમ સંપ શબ્દ બોલે છે તેમ તેના અર્થમાં, અમલમાં આવ ! તું શાસનરસી બન !
બીજા નો તો ઘટે વિનિયોગ નામને ભાવનો પાંચમે ભેદ તપાસતી વખતે ગુણશ્રેણિને પામેલે ધર્મની હદે ગયેલે, અથને ન મળે તો પણ પિતાનું દાનથી ફળ માને, દાન દેવાય તેમ પિતાનું થિર થાય ને વધે, બીજા કાનેથી ઘટે. મૂળ સંખ્યામાંથી ચલાયમાન થાય. ઉદાર મનુષ્ય ઘટવાનું કબૂલ કરીને ઉદારતા કરે છે. તે મારે વધવાનું, સ્થિર થવાનું એવું દાન બને તે કેમ પ્રકૃત્તિ ન કરું? પિતાને મળ્યું તે બીજાને મેળવાવવા તૈયાર. તેથી દ્વાદશાંગીની રચના શરૂ કરે છે. આચારાંગ, સૂયગડાંગની વ્યવસ્થા કરી અને કાણુગમાં પાંચ મહાવ્રતો જણાવ્યાં. પ્રાણાતિપાતવિરતિ રાજા, બાકીના ચાર ડીગાર્ડ
મહાવ્રતની જડ, તવ, ય, ને મહાવ્રતમાં રક્ષણીય કઈ હોય તો તે “સાજો'સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું. હરિભદ્રસૂરિ કહે છે કે સત્યાદિકનું પાલન જે જરૂરી છે તે આની–વાણાતિપાતની વિરાતના રક્ષણ માટે છે. રાજન હેય તો બેડીગાર્ડ body guard શાના ? પ્રાણાતિપાત વિરતિ રાજા, રક્ષણીય પદાર્થ છે. મૃષા, અદત્તાદાન, સેશન ને પરિગ્રહની વિરતિ આ ચાર બેડીબાઈ body guard છે. શંકા-બીજા મહાવ્રતાને ઉતારી પાડવા!