________________
અડતાલીસમું ]
સ્થાનનંગસૂત્ર
| ૨૫૫
રની ગાયના ભાનવાળાએ કામ કર્યુ. ભાન લાવવું તેમાં સાચી ગાયમાં અને છઠ્ઠીની કે પત્થરની ગાયમાં ફરક નથી. પત્થરની ગાય દૂધ ન દે તે શામાં છે? અવળા રસ્તે જવા માટે મત્તી, ભડકા કરીને સમજાવવું છે. આ મેહ્વા તેમાં આવી પઢી ખેાહ્ને કેમ ? જાણી જોઈ તે મૂર્તિ ઉઠાવવા માટે મેથ્યા, લુચ્ચાઈ કરી, સુગ્ગાચી ખસા માગે, એવડી લુચ્ચાઈ, સમ્યક્ત્વ આરાપણ ફરી કરવું જોશે. ભાનને માટે. સાક્ષાત્ વ્યક્તિ અગર પ્રતિબિંબમાં ફરક નથી, છતાં કેવળ આગ્રહને લીધે આખરને માને નહિ, બરાબર આઢાર નહિં એમ રાખ! કેારા કાગળને લખેલા કાગળમાં કરક ન માનવે, લખેલી હુંડીમાં માકાર કે બીનુ કાંઇ ? નેટ અને કારા કાગળ આ બધામાં ફરક નિરાખવા! બધી માારની માન્યતા, બીજની સામું દેખીશ તે આકાર દેખાશે, આંખે પાટા બાંધ તે નામ માત્રથી ઓળખ ! આકાર દેખવા નથી. આકારની જરૂરી નથી તેને ખથી દેખીને કકસ શુ? બંધ પાટા, સંસારમાં કર ઓળખાણુનુ કામ કરે છે તે ધર્મમાં પાટા અધિવા કેમ ચાલે ?
જૈનશાસન ખૂંટેલું ખૂટવા ન કે સુ ગધારે.
હવે મૂળ વાત પર આવેા. પ્રથમ તા ગામનુ દષ્ટાંત દેવાવાળાએ જૈન શાસનનું રાજીનામું આપ્યું. પત્થરની ગાય દૂધ નથી દેતી. તેણે જૈન શાસનનુ રાજીનામું આપ્યું. ગાયમાં બનેલું દૂધ લેવાય છે તે પછી ગાય ખાલી થાય છે. દાહી શોધા પછી મચબે હાથ લગાડા તેા શું? કાઈ પણ તીરથી, કેવલીથી એક ભવ્યાત્માનું કલ્યાણ થઈ ગયુ. તા તી કર કલ્યાણુ વગરનાને! માય હી લોધી, ગાયમાં શું? નવી ગાય દેહે ત્યારે, હવે તા નવું કહ્યું હુ મેળવે ત્યારે. દાંત ખેતુ' છે. એક ગાયને દોહી લે, બીજો દોહવાવાળા શુખા જાય, એક સવીનું કલ્યાણ થઈ ગયું તેા મૌનનુ કલ્યાણુ, હું ગવાતુ. ‘તારા ભગવાનમાં કલ્યાણ નથી' કહેવાવાળા જૈન ધર્મનુ પહેલાં રાજનાસુ મા !
આ દૃષ્ટાંત શી રીતે પોતાનામાંથી કાઢીને આપવાનું નથી,