________________
૨૪૪]
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન ઘરના નુકશાન કરતાં સાસરિયાનું નુકશાન તપાસે છે. તેમ આ જીવ બાયલ બન્યા છે, આ શરીરને કાંઈ ન થવું જોઈએ, આની ઉપર કાંઈ થાય તેના વિચારી પણ આત્માની ઉપર કેટલા ઘા થાય તેને વિચાર જીવ કરતો નથી. માત્માનું શું થાય તે ભૂલી જાય છે. ઘરજમાઈ સાસરિયાનું તપાસે, કુટુંબનું ન તપાસે. તેમ શરીરના ઇષ્ટ સંગો મેળવવા પણ માત્માને હિસાબ નહિ. કામાતુશ્મામાં હેય તેને તિલબ હાય મરતુ એકાદ બે રચાં હેય જણ બે ભરો તે લે નહ, આપણે ગ્યાતુના હિસાબમાં નથી. એમાં જ્યારે તે દશા વિચારીએ ત્યારે માલમ પડે, આપણું ઘર કેટલે ? છોકો કહે, “મામાનું ઘર કેટલે ? દીવ બળે ટલે...સમકિનું ઘર કેટલે? આપણે આપણું ઘર કેટલું છેટું છે તે જોવું નથી, મા દશા વિચારીને તાપણું ઘર હજી વ્યાં છે ? લાક્ષનું કરીએ છીએ, પરમેશ્વર કે રાજા ! એ એ માગ કરવા નરિ, પરબેશ્વર પાસે માગ મેડી. દેખે તે મૂળ છમાઈ મૂળમાં નથી, મઘાતી કર, પણ અઘાતીની પાપકૃત શું કરવાની હતી તે વિચાર નથી આવતો. ચોવીસે કલાક કીડીના કટકને જુવે છે પણ જે શર સરદાર છે તેના ઉપર વિચાર થ નથી. ઘાતી સીંધી આત્મા ઉપર અસર કરે.
બેમાં ઘણે ફરક– ભવ્યત્વભાવે સ્વાભાવિક છે. કૃત્રિમ નથી અનાદિ છે એમનું તીર્થકરનું પાકયું અને આપણું પાકવાનું ઠેકાણું નહિ. ભવ્યત્વમાં અને તથાભવ્યત્વમાં ઘણે ફરક. તયાભવ્યત્વ એટલે તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે સમ્યગ્દર્શનજ્ઞાન વગેરેની પ્રાપ્તિ, અને મોક્ષ થવાની લાયકાત તે ભવ્યત્વ.
સમકિતી સે ટકા બનવા માગીએ છીએ, પણ હિસાબ કરવા જઈએ ત્યારે દેકડાનુંય ઠેકાણું નથી. સમયે સમયે અનંતા ઘાતી