________________
૧eo ]
સ્થાનાગસરા
[ વ્યાખ્યાન લાખો વખત રોવું પડે. બાહ્ય સામગ્રીએ સુખ ભલે હોય. ચારિત્રમોહનીય રાવડાવે છે. દેવતાઓને લાખ વખત જિંદગીમાં એવા પ્રસંગે ભેગવવા પડે છે, રડવું પડે છે. બે સાગરોપમ આયુષ્ય એટલે વીસ ફેડકોડ પોપમ આયુષ્ય. પિતાને દેવી મળી હોય તેને સાત પક્ષેપમ, ત્રણ કેડીકેડ છાતી ફૂટવા જેવું થાય. ચારે ગતિ દુઃખમય છે. જ્યાં સુધી દેવીઓને સંસગે છે ત્યાં સુધી આની આ દશા છે. બારમે બાવીસ સાગરોપમ સુધી આયુષ્ય પહોંચશે. બાર દેવલોક પછી રડવાનું નથી. દુકાનદાર બીજાના ચાર ઘરાકને જોઇને બળીને ભસ્મ થઈ જાય. પહેલાં તે દુનિયાદારીના શ્રીમંતોને દાખલ દીધે, તેમાં તેમની શી દશા ? શક્તિમાનનું રહેલું કાર્ય તેને ઘણું ખટકે. સમર્થનું એક કાર્ય અટકે તો ધૂવાંપૂવ થઈ જાય. ગરીબનું કાર્ય અટકે તે તેને કાંઈ ન થાય. દેવી ગઈ તેને પકડી શકાય નહિ. સ્નેહરાગને ફટકે પડે છે, ઈષ્ટના વિયાગથી કાળજાં સરાઈ જાય છે. જ્યાં ભવાંતરની વાત જાણવામાં આવે ત્યાં પિતાના સથવારામાં હેય તેને ચઢેલ દેખે. વિદ્યાર્થી પિતાના ગોઠિયા પાસ થાય, પિતે નાપાસ થાય ત્યારે પૂરી ઝૂરીને મરે. સાગરોપમેના શલ્ય ઘૂસે. સાગરોપમ સુધી ન જાય. દેવતાને અવધિજ્ઞાન છે. દેવતામાં પશ્ચાત્તાપ છે, પિતાની અલ્પ ઋદ્ધિને લીધે બળાપ, વિજેગને લીધે બળાપ. ચોખા શબ્દોમાં શાસ્ત્રકારે જણાવે છે કે અવવાને છ મહિના રહે ત્યારે પૂરવાનો પાર નહિ. નિર્વાણ સિવાય ત્રણ ભુવનમાં સુખનું સ્થાન નથી
સુરપતિના સિંહાસન ઉપરથી ખસવું અને જવું અ ધારી ગંધાતી કોટડીમાં. એ ઉક્રિય શરીરી છે. જે વૈક્રિય શરીર ન હોય અને ઔદારિક શરીર હોય તે કાળજના સેંકડો કકડા થઈ ગયા હતા. ખસની ચળ ઊભી થાય તે વખતે જાણપણું ક્ષણવાર જતું રહે. ખરજવાથી વધારે ખંજવાળ થાય ત્યારે જાણપણું જતું રહે. આસ્તિક ચૌદ રાજલકના ઓની સ્થિતિ ખડી કરી દે. જીવોનું દુખપણું