________________
: ૧૮૮ ]
સ્થાનાગસૂત્ર
[ વ્યાખ્યાન તરીકે માને તેમાં તમારી બુદ્ધિ શું કામ કરે છે? શાને આધારે મનાય ? કેવળ ભગવાનના વચનને આધારે મનાય. સિદ્ધસેન દિવાકરે જણાવ્યું–જવનિકાયને માનવા તે સમક્તિ. પહેલું વ્રત માને તેને બીજું વ્રત પાળવાનું બની શકે. મૃષાવાદ-વિરમણ અંગે અગ્ર વર્તમાન.
વ્યાખ્યાન : ૪૧ આસ્તિક્યનું ખરું ફળ અનુકંપામાં ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, ભગવાન મહાવીર પાસેથી પ્રતિબંધ પામીને પ્રવજયા અંગીકાર કરી કે તરત બારે અંગની રચના કરી. કારણ કે સમ્યકવિને અંગે લઈએ છીએ કે આસ્તિયરૂપી વૃક્ષ ફળ્યું ક્યારે ગણાય? અનુકંપારૂપી ફળ આવે ત્યારે. ફળથી અનુક્રમે ચાહયા છે. મુખ્યતાને ક્રમ લીધે. પાંચમાં મુખ્ય શમ પહેલે. પછી સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકાય. યથાપ્રાધાન્યન્યાયે પહેલી જડ કે આસ્તિક્યની છે. આસ્તિ ય એ મુખ્ય છે, પણ આસ્તિકય આવ્યા પછી જે અનુકંપા ન આવે તે આસ્તિકય ફળીભૂત થએલું નથી. એ મરીઓ વગરના વાંઝિયા આંબા જેવું થાય. અનુકંપા વગરની આસ્તિક્તા એ ફળ વગરની છે. આસ્તિકતામાં જીવ છે, જીવ નિત્ય છે, જીવ કર્મ કરે છે, અનુભવે છે, જીવને મેક્ષ છે અને મોક્ષના રસ્તા છે, એમ માની લીધું, છતાં પિતાને અને મેક્ષ મેળવવાનો વિચાર ન થાય, પિતને આત્મા જવાબદાર, જોખમદાર ન થાય, પેતાનાં કરેલાં પિતાને ભોગવવી પડશે તે ધારનારો ન થાય ત્યાં સુધી મીડું.
આસિતક અને નારિતક વયે ફેર એ ધારનારે થયે છતાં ડગલું વધ્યો કયારે ગણાય! મેક્ષ