________________
પિસ્તાળીસમું ]
સ્થાનનંગસૂત્ર
[ ૧૯
>
હોય તો પાપીમાં પાપીને સુધારવાનું થાય. મહાવીરમાં એ સ્થિતિ છે. આ ધમ જી છે તેના ઉદ્ધાર કરે છે. લેકા શકે છે. તે વખતે જાય છે. લેકાએ કહેવાનું બાકી રાખ્યું હશે? ‘હાથી પાછળ કૂતરાં ધણુાં ભસે. ' જે શેરી આગળ પાંચ કૂતરાં હાય તે શેરીમાં જે ગતિ હોય તે જ ગતિ પાંચ કૂતરાં ન હોય ત્યાંય એની ગતિ એનીએ. કૂતરાં ભસે ત્યાં કૂતરાં તરફ દિષ્ટ ન હેાય, ઉતાવળા ન ઢાય. કૂતરાં ન હોય ત્યાં ધીમે પશુ ન ચાલે. મહાપુરુષોની ધારણા એનીએ. ઉષસગ' કે નિરુપસ માં તારવાની સ્મૃતિ
ભગવાન મહાવીર અને ચઢકાશિયા
6
હાથી નથી બનવું. ગધેડાને હાથીનું ચામડુ' ઓઢવુ છે. તે તા ભૂંકવાનું કામ કરે, પણ હાથીનું' ચામડુ' ઓઢયે નાટકમાં ન શાભે. મહાવીર આવા અધમાધમ જીવના ઉદ્ધાર માટે સેકડા મનુષ્ય આમાળાપાળ શકે છે, શબ્દોના વરસાદ વરસાવે છે છતાં જાય છે. રવાની મુદ્ધિમાં બધા ના કહે છે' તે નહિ. આ તા આડા લાકડાં. એમનુ કહેલું ન માને તે વખતે તે લેાકેા શું ખેલે ! તે ખાલે તેની દરકાર નહિ. અધમતા કરી છે પેલાએ, એની સજા પાતે ભાગવતા ન હોય ! પેલે કહે લાવા તમારા સત્કાર કરું? આગથી? આવા ઉપર ધ્યા આવવી. આબાળગેપાળના વયના સાંખ્યાં. ઉદ્ઘાર કરવા આવ્યા, ત્યાં અંગારા વરસાવ્યા. અહીં આપણે તા કહીએ કે અકમી ના પડી કાણા. તારે માટે આટલું કર્યું, તને દરકાર નથી. પેલો તા ઝેરી ગેસ છેાડી રહ્યો છે. દૃષ્ટિવિષની જ્વાળા છતાં જેના અંતઃકરણના પલટા થતા નથી. અગ્નિએ સ્વરૂપ ન બદલાય તે જ સેતુ. મેાતી હીરાની રાખ થઇ જાય. પણ જેને આાગની અચ ન લાગે’ ચાહે જેટલી ભટ્ટો મળે, પેાતાનું સ્વરૂપ ન છોડે તે સુવણું કરૂણુ નજર વસી તે વસી. અનાડી લોકેાના વચન વચમાં આવ્યા. જેની ઉપર ઉપકાર કરવા છે તેણે ઝેરી ગેસ છે।ઢયા, છતાં ઉપકારની નજર ખસતી નથી. એક બાજી ઉપકારની ધારા, બીજી બાજુ અપ