________________
બેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[૨૦૧ મોહનીયની જવાબદારી કર્મ ઉપર જતી નથી
માન્યતા, શ્રદ્ધા અને પ્રતીતિની સાથે વર્તન થઈ જતું હોત, પ્રતીતિ અને વર્તનને આંતર ન હોત, તો દનમોહનીય અને ચારિત્રહનીય જુદાં રાખવાં પડત નહિ. કેટલાકને પ્રતીતિ હોય છતાં વર્તન ન હોય. જે પ્રતીતિવાળાને વર્તન હેય તો દર્શનમોહનીય અને ચારિત્રમોનીય બે ભેદ પાડવા પડત નહિ. અને તે કર્મનું નામ જ મેહનીય ન રાખતા બીજાં કર્મ ઉપર બીજી જવાબદારી છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકી દે, મોહનીયની જવાબદારી જ્ઞાનાવરણીય કર્મ ઉપર જતી નથી. મૂઝવે એટલે ઈજાળ. પહેલાં દેખીએ કરી નથી, પછી દેખાડી દે છે. દેખનારની આંખો અંજાઈ જાય તેવી રીતે ઈજાળિયા કરે, તેમ આત્માને આંજીને આત્મા પાસે કામ કરાવવું તે મોહનીયનું કામ, જ્ઞાનાવરણીય જ્ઞાનને ઢાંકીને બેસી રહે. મેહનીય ઢાંકીને બેસી રહેતી નથી. ઇંદ્રજળિયાની પેઠે નવું દેખાડે એટલે ઝંપલાવે જેને લઈ આવે તે પહેલા ક્ષણે સાવચેત, જાણે છે, પડી જાઉં છું. વઈ મટવી જોઈએ. ઘણી દવાઓ ખાધી, વઈ મટતી નથી. જ્યાં વઈ આવી તે વખતે બેભાન. પડયે જ છૂટકે. પાટડે. પથરે પડે હેય, તે જ પડે. તેવી રીતે અહી જીવ જાણે કે આ કર્મબંધનાં ખાતાં, રખડપટ્ટી થવાની, મેક્ષ દૂર થવાને, તે જાણે છતાં મેહને વાયુ ઊછળે. આગળ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની કષાયે માન્યા. ઉભય વિપાકી કક્ષાના પુલે છે. મૂંઝાઈને પ્રવૃત્તિ થતી હોત તો આત્મવિપાક ન કહેવાત. સિદ્ધો જીવવિપાક જોડે છે. પુલવિપાક છે. જીવવિપાક છે. જીવને વિપાક વેઠવું પડે છે તે જીવ તરૂપે પરિણમે તે શ્રદ્ધાનું શું થાય?
ઈછા તો મેક્ષની ખસ ખણતી વખતે વિકાર વગેરે ખ્યાલ બહાર નથી. દર્શનમોહનીય ક્ષય થયેલ હોય તે તેટલા માત્રથી ચારિત્રમેહનીય તૂટી જ ગયું હોય તે નિયમ રહે નહિ. તાત્વિક મેક્ષની ઇચ્છા. ઈચ્છા