________________
એ‘તાલીસમુ' ]
સ્થાનાંગસૂત્ર
[ ૨૦૭
પહેોંચવા માટે, સવિરતિરૂપ કાંઠા તરફ દેશવિરતિવાળાનું લક્ષ હેય. દેશથી વિરતિ ગૃહસ્થને હાય. સાધુ ધમ'માં તલ્લીન હેાય તેને દેશ વિતિ તા હોય જ. પાપની વિરતિ થવી જોઈ એ. ચાહે તે સથી કે દેશથી વિરતિ કરે. સમ્યક્ત્વ પામ્યા તે ભવાં સંજોગને આધીન ન છેાડી શકા. ખીજા ભવમાં કાં તા વિરતિ કરે નહિ । સમ્યક્ત્વ જાય આથી તેત્રીસ સાગરાપમ અધિક ચેથા ગુણુઠાણાની સ્થિતિ રાખી. સમ્યક્તી જીવે અઢારે પાપસ્થાનકાને પાપસ્થાનક તરીકે માનીને તેની તરફ ધિક્કારની નજર કરી દીધી. રોડ અને ચાર [ ]
પહેલી મજલ, એક શેઠીઆને છેકરા એક. શેઠ ધનાઢ્યું. ચારે છેકરાનુ ખૂન કર્યુ.. કાઈ હતું નિહ એવી જગા પર માર્યાં, સરકારે પકડયા. સાબિત ન થાય ત્યાં સુધી આરોપી તરીકે કેદમાં રાખેલા છે. શેઠશેઠાણીની એના ઉપર કેવી દૃષ્ટિ હોય! રોઢ ઉપર ગુને આવી ગયા. શેઠને કેદમાં રાખ્યા. કેદીઓમાં રિવાજ છે કે મે જણ જોડે જવાવાળા થાય તે સિપાઈ જોડે આવે. શેઠને ઝાડાની શંકા થાય તે વખતે ચાર કહે તો સિપાઇ આવે. ચાર જાણીજોઇને કહે મારે નથી જવું તે શું થાય ? શેઠ શાહુકારીગુનાને અંગે આવેલા છે. ખારાક ઘેરથી આવે છે. આમાંથી આપે! તેા ઝાડા વખતે સાથે આવું એપ ચાર કહે. વેરતે અંગે દ્વેખીએ તે હદ થઈ ગઈ. બુઢાપામાં છેકરા તેને મારી નાંખેલા આ ચાર છે. શેઠને રાજ રાજ થાડુ આપવું પડે. શેઠાણીને થયું કે અહીંથી રાંધીને માકલું તે આવા ચોર જેવાને આપે શેઠ છૂટી ગયા. શેઠાણી જુએ નહિ. શેઠ કહે મારું શુ' થાય ! વિશેષ જાણ્યા છતાં કંઇક કરવું પડે સ્વાર્થ સાધા માટે. તેમ કુટુબમ્મી, બધું આત્માના ગુણુને ધાત કરનારુ' છે. ફસામણુ આવી પડી તેમાંથી પેાખ્યા વિના પાર પમાતું નથી. ખેતીને, ચારને ચેસણું આપવું પડે. આખુ' શરીર એ જ આત્માને અંગે ચાર-ખૂની છે, છતાં આને પેષણુ કર્યાં વિના ડગલું ચાલી શકાતું નથી,