________________
તેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[૨૧૧ છે તેને દબાવનાર કોઈ નાગકુમાર છે પણ આ મેજાને દબાવનાર કોઈ નથી. લેભસમુદ્રના મોજાને દબાવવા માટે સાધન હોય છે તે દિશા રિમાણ છે.
દરિયાના ઉછાળા પાઠવાને રસ્તો બંધ કાઠિ બંધાઈ ગયો હવે મોજાને ફૂદવું હોય તો કૂદે. દરિયાને બાંધી લીધે હેય તે મોજા ભીંતે અથડાય, આગળ વધે નહિ. જેમ બંદરમાં સુખે રહેવા માટે બંધ બાંધે છે, તેમ આત્માની પરિણતિમાં સુખે રહેવા માટે લેભરૂપી ઉછાળાને દિશાપરિમાણથી બાંધે છે. દરિયાના ઉછાળા કયા જાય તેમ નથી. દરિયાના ઉછાળાને રેવાને રસ્તો બંધ છે તેવી રીતે આ લેભદરિયાને ઉછાળો બીજી કોઈ રીતે રોકાય તેવું નથી. ત્રિલોકનાથ તીર્થકર ભગવાને એ દિશાપરિમાણને બંધ કહે, તે બંધ કરે તો તેમને દરિયે રોકાઈ ગયો, મેજ આગળ ચાલવાન નહિ. સર્વથા એમ નથી. કારણ? સર્વથા કહેવા જઈએ તો ગુણુવ્રતની વ્યુત્પત્તિ કરી છે કે ઉચ્ચરેલા પાંચ અણુવ્રત અંગીકાર કરેલી સ્થૂલ હિંસા વગેરેની વિરતિ તેના ફાયદાને માટે, ગુણને માટે ઉચ્ચરેલાં તો આ વ્રત છે.
ઘરધણુને સાંઢ સીધો ખીલે આવે અણુવ્રતમાં ક ગુણ? બહાર જે સ્થાવરની હિંસા મારે છૂટી છે, પચ્ચકખાણ નથી લીધાં, તે માટે ક્ષેત્ર થકી તે પચ્ચકખાણ કરનારો થાઉં. જેણે દિશાનું વ્રત લીધું તેણે ક્ષેત્ર થકી સ્થાવરની હિંસાને અંગે દયા ન હતા તે વાડ બાંધવાની જરૂર શી? જાનવરને ભય ન હોય, જાનવરની માન્યતા ન હોય ત્યાં ક્ષેત્રમાં કોઈ વાડ કરતે નથી. સ્થાવરની હિંસાને હિંસા તરીકે ન માનતો હતો તે દિશાપરિમાણ કરત જ નહિ. થાવરની હિંસા દ્રવ્ય થકી ન છૂટી શકી તે ક્ષેત્રથી છાવી શકાય છે તે છોડું તે દિશાવકાશિક આ ક્ષેત્રને માટે. ભોગપભોગપરિમાણ-ભગોપભોગપરિમાણુ એટલે સ્થાવરની હિંસા છૂટી હતી તેના ઉપર અંકુશ. ત્રસ જીવની દયા તો પહેલા વ્રતમાં કરી