________________
૧૪૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
માબાપે રોકી રાખે. પહેલા ભવે દ્રવ્ય થકી ક્રિયા હતી પણ મનમાં અભિલાષા હતી. બીજા ભવમાં બધું કર્યું. વીર્ય ઉલ્લાસ ને જાગ્યો. માબાપને રજા આપવાનું ન થયું. શિવકુમારને ચારિત્રની ભાવના, યાવાજીવ છઠ્ઠ, પારણે અબેલ. રાજકુમારને આ કેટલું મુશ્કેલ
સંસ્કારદ્વારાએ સમચારિત્ર ભવોભવ કામ લાગે
રાજાએ રજા ન આપી, તેથી શિવકુમારે દીક્ષા ન લીધી ને ? પહેલા ભવની વિરાધનામાં ન જાઓ. આ ભવની આરાધનામાં જાઓ. રાજકુમારમાં ચારિત્રને રાગ અવિહડ રહેવો, ચારિત્રની અભિલાષા જરી પણ મંદ ન પડવી ! રાજા, રાણી, અમાત્ય તમામ મથી મરે પણ જેના પરિણામને લગીર મંદતામાં જવાનું થતું નથી. હજારે ઉત્પાતે આવ્યા છતાં જેના આત્માને અસર ન થઈ તે માત્મા જબૂસ્વામીજીના ભાવમાં માબાપની અસરવાળો ન થાય. એક જ નિશાન તાકી રહે તેમાં નવાઈ શી? ઘડે કરતી વખતે દંડ કરાશે મૂકી દેવામાં આવે, પણ વેગ તે ચાલતું રહે. પ્રતિજ્ઞાપ ચારિત્ર આ ભવને છેડે પૂરું થઈ જાય પણ સંસ્કાર આ ભવે પૂરા થઈ જતા નથી. સંસ્કાર દ્રઢ હોય તે મેક્ષ મળે ત્યાં સુધી રહે. ચરિત્ર ભવને અંતે ચાલ્યું જાય છે એનો અર્થ એ કે પ્રતિજ્ઞા તરીકે ત્યાં સુધી રહે છે. આથી સંસ્કાર શૂન્ય થઈ જાય એમ છે નહિ. તે જ પ્રભાવને લીધે કહી શકીએ કે ચારિત્ર ભભવ કામ લાગનારી ચીજ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ભવભવ કામ લાગના સંસ્કાર દ્વારા એ સમ્યફચારિત્ર -ભવોભવ કામ લાગે. સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં જે જીવ છે તે ભવ્ય હોય તે તે
જાતિભવ્ય હાય જ નહિ ભવ્ય છું એટલે નિર્ણય થાય તે માટે મોક્ષે જવું એ એક્કસ એ નિર્ણય થવાને. સૂક્ષ્મ એકંકિય સિવાયના કે અનંત કાય સિવાયના જેટલા ભવ્યું તેમાં કઈ પણ જાતિભવ્ય નહિ કહેવાય. જાતિભવ્ય માત્ર જાતના ભવ્ય ભવ્યપણાનું કાર્ય થવાનું નહિ. જે છ સંતી