________________
૧ ]
સ્થાનાંગસૂત્ર [[ વ્યાખ્યાન પાપસ્થાનક હિંસા છે. હિંસાને સંભવ એકેંદ્રિયથી સંસી પંચેદિય સુધી. મૃષાને સંભવ સંસી પંચેદિયમાં છે. એકેંદ્રિય માત્રમાં ભાષા નથી, બેઈદ્રિય વગેરેને ભાષા છે. તે સાચામાં, જૂઠમાં આવી શકતી નથી, તે મિશ્રમાં કયાંથી આવે ? માત્ર વ્યવહાર પૂરતી છે. વચનગને ભેદ પાડતી વખતે એક પેગ લઈએ છીએ. વ્યવહાર વચન પૂરતું જ વચન. સંજ્ઞી પંચેંદ્રિય સિવાય વયનાગના ચાર ભેદો જ નથી. વંધ્યાના છોકરાને મારવાના પચ્ચકખાણ નકામાં. આકાશ પુષ્પ સુંઘવાને ત્યાગ તે વિષય વગરને ત્યાગ. બેઇદ્રિયથી અસંજ્ઞી પંચેંદ્રિય સુધી મૃષાવાદ-વિરમણું અવિષય ત્યાગ છે. હિંસાની વિરતિ હિંસા સર્વ વ્યાપક હોવાથી સર્વ વ્યાપક બની શકે છે. મૃષાવાદની વિરતિ કેવળ સંધી પંચે દિય માટે.
દ્વારે પૂર્વાપર નિયમરૂપે છે કર્મબંધના હેતુ–પ-મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય અને ૧૫ ગ. બાર અવિરતિમાં મૃષાવાદ વગેરેને સ્થાન નથી. પાંચ અવ્રતમાં તો મૃષાવાદ, મૈથુન વગેરેને સ્થાન. અવિરતિમાં તો યે કાયને સ્થાન છે. શંકાઆશ્રવમાં પાંચે અવ્રત લીધાં તે બંધમાં કેમ નહિ? સમાધાન-બંધમાં ક્રમ, નિયમ છે. જ્યાં વેગ હેાય ત્યાં મિથ્યાત્વ, અવિરતિ ને કષાય હાય અને ન પણ હોય. જ્યાં અવિરતિ હોય ત્યાં કષાય, યોગ બંને હેય. આશ્રવને અંગે નિયમિત નિયમ નથી. ઈદ્રિયને આશ્રવ હોય ત્યાં કષાયને આશ્રવ હેય એ નિયમ નહિ. પચીસે ક્રિયા એકી સાથે હોય તે નિયમ નથી. બંધના દ્વારે પૂર્વાપર નિયમરૂપે છે ગુણઠાણામાં બંધકારનું ઓછાવત્તાપણું તપાસ્યું પણ આશ્રવ હેતુ કેટલા છે તે ન વિચાર્યું. આAવમાં પૂર્વાપર ભાવ નથી. ફલાણું હેયે તે ફલાણું હોય એ નિયમ નથી. બંધને માટે નિયમ. અવિરતિ હેય ત્યાં મિથ્યાત્વ હેય ને ન પણ હોય. બંધના દેખાડેલા કારણે કેમ, નિયમવાળા છે. આશ્રવ પ્રવૃત્તિરૂપે લીધે છે. મન વચન કે કાયાના
ગને વ્યાપાર તે આશ્રવ. વ્યાપાર તે પાંચે બને. પાચેના વ્યાપાર