________________
આડત્રીસમું ]
સ્થાનોંગસૂત્ર
[th
કાયદાએ હથિયાર રાખ્યાં પણ ખૂન કરે ત્યારે પકડજો. ખૂનને કાયū કર્યો છતાં ખૂનના કાયદાની ચુગાલમાંથી નીકળી જવાનુ ખતે તેથી હથિયારના કાયદો સ્વતંત્ર જુદા કરવા પડયા. તે Rsિ'સાનુ સાધન તેથી હથિયારને કાયદો. તેમાં સ્વતંત્ર તરીકે ખીજું' તત્ત્વ નથી. હથિયારના કાયદે ખૂનામરકીની બધી મટે, ઉત્પત્તિ થવા ન પામે માટે. ઉત્પત્તિનાં સાધના રહે અને સા કરવાને વખત આવે તેથી ઉત્પત્તિ અધ કરે. જેમ એક કાયા કર્યાં છતાં તેના સાધનભૂત બીજો કાયદા કરવાની જરૂર પડે છે. આથી જ મૂર્છાનું પ્રાયશ્ચિત્ત રાખીએ છીએ, વગર મૂર્છાએ અધિકના શ્રહણનું પ્રાયશ્ચિત્ત રાખીએ છીએ, કાર્યનું પ્રાયશ્રિત્ત છતાં કારનું પ્રાયશ્ચિત્ત શરૂ કર્યુ. હથિયાર ઉપર કાબૂ મેળવવાથી વધારે ખૂનરેજી ન થાય. ચુંગાલમાંથી નીકળી ન જાય માટે મૃષાવાદથી વિરમવું ગાંધી અને તિલકમાં ફરક, ગાંધી કહે હિંસા ધ્યેય, સત્ય ધ્યેય. તિલક કહે દેશની ઉન્નતિ થાય તે ધ્યેય. સત્યથી થાય તે સત્ય, હિં'સાથી થાય તે હિંસા ધ્યેય. રાજ્યની રક્ષા અને વૃદ્ધિને ખાધ ન આવે તેવા રસ્તા કબૂલ. શસ્રકારાએ મૂસ્થ્ય પાપબંધનનું કારણ હાવા છતાં અધિકના ગ્રહણને પ્રાયશ્ચિત્ત કહ્યું. આથી કાઇ પણ દ્રવ્ય, ભાવપ્રાણુને નુકશાન થાય, તે પહેલાં હોડી દીધુ'. દ્રવ્ય પ્રાણાતિપાત, ભાવપ્રાાતિપાત બંનેમાં છેડેલું હતું તે! મૃષાવાદનું પ્રાયશ્ચિત્ત કેમ ? સીધી રીતે દ્રવ્ય-ભાવપ્રાણતા નાશ ન હોય, આડકતરી રીતે હેાય. હું તા આમ એલ્યે! છું. મેં કયારે એના પ્રાણને ધા કર્યાં છે? હું તા મારી ધ્યાનમાં આવ્યું તેમ ખેાયેા. દાબડી કાળી છે એને લાલ કહી. દ્રવ્યભાવાણુને નાગ્ન કરવાના ઇરાદા હતા, એમ શાથી કહે છે!? સુંગાલમાંથો નીકળી ગયા. પ્રતિજ્ઞા હતી તેની ચુંગાલમાંથી નીકળી ગયા. મે ઝેર ખાવાનું કશું નથી. આવી રીતે ચુંગાલમાંથી નોકળી ન જાય માટે મૃષાવાદથી વિરમવું રાખ્યુ
હિંસા રાખ્યું સ્વતંત્ર જ્યારે સૃષા શબ્દ પરાધીન
હિંસા શબ્દ સ્વતંત્ર હતા. હિંસા શબ્દ ઉપરથી અહિંસાની