________________
ઓગણચાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૭ જાય તેને પત્તો ન ખાય, કારુણ્ય ભાવનામાં ઊતર્યો ત્યાં એવા ખાંચા માં ભરાઈ ગયે કે એની કઈ ખબર ન લે, કાંઠે હોય તે કઈ ખબર લે, કેટરમાં ભરાય તો કાણુ ખબર લે? અંદર ડૂબે, ગોખલામાં માથું ભરાઈ ગયું તે ઉપર શી રીતે આવવાને? કેમ મેં કરાવ્યું ને ? આ થયું તે ખાડામાં ભરાઈ ગયા જેવું થયું. તેવામાં મેળાભાઈ ન સમજ્યા. કેમ ? જોળાભાઈ પથરો છે. આ બેલે તો કુવામાં, ગોખલામાં માથું ભરાયું છે. પથરે છે એમ કહેવું કે કમરાજાએ વિવર નથી આપ્યું એમ કહેવું. સે ઉંદર મારીને બિલીબાઈ હજ કરવા ચાલ્યાં.”તારા અનાદિના અનંત ભવ એને પત્ત નહિ. પાપનાં પિટલાં બાંધીને આવ્યા તેને પત્તો નથી, તો પછી બીજાને શું જોઈને ઉતારી પાડે છે ?
કારણ્ય ભાવનામાં અજીરણથી બચવું ગંજીમાં અંગારો પડયો છે. અંગારે ન પડે હોય તે ભડકો શાને? શ્રેણિક સરખા સાંભળવાવાળા, મહાવીરના ચૌદ ચોમાસા રાજગૃહમાં. એવી સ્થિતિમાં શ્રેણિક એક નેકારશી ન કરે તે વખતે મહાવીરને શું લાગવું જોઈએ ? કઈ રીતે મહાવીર ઉપદેશ દઈ શકયા હશે? શ્રેણિક સરખા ભક્ત, નકારશી સરખી ન કરે. મહાવીર શ્રેણિકને પથરે કહેતા હશે. આથી કારુણ્ય ભાવનાની સાથે અજીરણ ન થઈ જાય તે ધ્યાન રાખવાની જરૂર.
કારણ્ય ભાવનાનું ટકવું કારુણ્ય ભાવના કયારે ટકે? પરોપકારને માટે મનુષ્ય કાર્ય કરે તેની બે નિસાની ફળીભૂત થાય ત–પોપકાર થયો તો તેનું ભાગ્ય, નિષ્ફળપણામાં ભવિતવ્યતા નથી પાકી. ફળીભૂત થવામાં પિતાની છાતી આગળ કરે અને નિષ્ફળ થવામાં પારકું કપાળ આગળ કરે તે તે કામનું નથી. તેથી ઔદાસીન્યપણું રાખ્યું. હિત ન કરે એટલે ઉદીનપણું નહિ. હિતના સંજોગે મેળવી દીધા છતાં હિત નથી થતું તે ઉદાસીનપણું નહિ.