________________
ચાલીસમું ]. સ્થાનાંગસૂર
[ ૧૭, ક? ફરક રાત દહાડાને. તે કહે હાલે ચાલે તે જ છે. અહીં કહીએ છીએ હાલે ચાલે તે જીવ જ. “જ'કાર જોડવામાં ફરક પડે. વાણિયે જ શાહૂકાર. વાણિયે શાહુકાર જ. વાણિએ જ શાહુકાર કહે તે વખતે બીજી જ્ઞાતિવાળાને ગુસ્સે થાય. આપોઆપ બીજાને દેવાળિયે હરાવ્યો. બીજાઓ આપોઆપ શાહુકારથી નીકળી ગયા. હલચાલે તે જ જીવ. પૃથ્વીકાય વગેરે પાંચે સ્થાવર હતા તે જીવપણામાંથી નીકળી ગયા. “હાલે ચાલે તે જ જીવ’ આ વચન મિથ્યાત્રીનું. વાણિયે શાહુકાર જ હોય આમ કહેવામાં બીજી જાતિના બેઠેલાની આંખ લાલ ન થાય. હાલચાલે તે જીવ જ. આ કહી દે તો બીજાઓ હાલવાચાલવાવાળા ન હોય તેને જીવપણું કહેવામાં વાંધે નથી. હાલે ચાલે તે જીવ વગરને ન હોય, જીવ જ હેય. આ વ્યાખ્યા નિશ્ચયવાળી નહિ, કથંચિતવાળી. હાલવાચાલવા માત્રને જીવ કહી દઈએ તે પરમાણુનું હાલવાનું થાય. ત્રસ જી મૂડીભર જ્યારે સ્થાવર છે તે અનંતા અનં.
પુદ્દગલમાં ગતિ ક્રિયા છે. એક પરમાણુ સાતમી નરકના અંત ભાગમાંથી નીકળે ને એક સમયમાં સિદ્ધશિલાના ઉપરના ભાગમાં આવી શકે. જે ઇચ્છાપૂર્વક છડેથી તકે જવાની બુદ્ધિએ, ઇષ્ટ પ્રાપ્ત કરવાની બુદ્ધિએ, અનિષ્ટ નિવારણ કરવાની બુએિ, જે કોઈ હાલે તે જીવ જ હેય. એ ધર્મ કઈ દિવસ અજીવમાં ન મળે. આપણે મૂળ વાત તરીકે વિચારીએ તો હાલચાલે તેને જ જીવ કહેવાય. આ તો મૂડીભર જીવનું લક્ષણ થયું, એ ત્રસ છવાનું લક્ષણ થયું. સ્થાવર છો અનંતાઅનંત છે, ત્રસ જીવ મૂડીભર છે. મૂઠીભર છેને જીવમાં રાખ્યા. બાકીનાની ગણતરી ન કરી, તે તેને અર્થ શું ? સર્વ જીના જીવનની હિંસાની વિરતિ જે સ્થાવર અને ત્રસને જાણે તે જ કરી શકે. પૃથ્વીને જીવ માનનારે કેઈ બીજે વગ નથી આચાર્ય સિદ્ધસેન દિવાકરે જણાવ્યું–સમક્તિ ચીજ શી? દેવ