________________
ઓગણચાલીસમું] સ્થાનાંગસૂત્ર
[ ૧૬૯ - નળ લાગી જાય. દ્રોહને દાહ લગાડવાની જરૂર, તેથી પ્રાણાતિપાતવિરમણ પહેલાં લેવાની જરૂર. દેહનું કાર્ય પહેલાં હઠાવવું જોઈએ.
હનું કાર્ય ન હઠાવે, અને હિત ચિંતવે તે છારના ઉપર લીપણના - જેવું. આથી સ્વને પણ અહિત કરનાર ન થાઉં.
પિતાનાથી ન બને પણ બીજા કરે તેમાં સહાયભૂત કૃષ્ણ મહારાજ કે શ્રેણિક સરખા નવકારશી સરખી કરી શક્તા ન હતા, પણ બીજા કરે તેમાં સહાયભૂત. વિષ્ણુકુમારને અંગે તો ચક્રવતી તરફથી સાત દહાડાને ઓર્ડર મળેલો હતો. વાસુદેવ હંમે- શના માલિક હતા, ચાવજ જીવના. તે બુદ્ધિમાં ઊતર્યો હોય તો પિતાની રાણીઓને, કુટુંબને દીક્ષામાં જવા કેમ દે? રાણીઓ માટે બધું કર્યું. શ્રેણિકે ચેલણ માટે શું નથી કર્યું? પિતે વૈરાગી ન હતા. પૂરેપૂરા સંસારમાં લુબ્ધ હતા, પણ તે બધું બીજાના હિતના પ્રસંગને બાધ ન આવે ત્યાં સુધી. શ્રેણિકની કઈ રાણીઓ, કુંવરે દીક્ષા લઈ શક્યા ! કૃષ્ણની કઈ રાણીઓ, કુંવરે દીક્ષા લઈ શક્યા ! હું પાપે ખ્યો છું. મારાથી પાપ છૂટતું નથી. સમજું છું કે પાપ ખસતું નથી, પણ બીજાનું ખસતું હેય તે દિવાળી કેમ ન ઉજવવી?
એનું નામ મંત્રી છેડનારાના દીક્ષા મહોત્સવો કરી દિવાળી ઉજવી. શાને અંગે ? પરહિત બુદ્ધિ અંગે. બીજાના હિતમાં સ્વને પણ બાધ ન આવે જોઈએ. સવારમાં ઊડયાની સાથે નવકાર ગણવો તે સિદ્ધાંત. તેની સાથે આ સિદ્ધાંત કરી લે કે બીજાના હિતમાં મદદ કરનાર થાઉં. ચૌદ રાજલેકના જીવોનું અહિત મારા હાથે ન થાઓ. શંકા–સવારે શા માટે? સમાધાન–બચપણમાં માતા જેવી દૂધ દેનારી મળે તેવા સંસ્કાર જિંદગી સુધી. જે બચપણમાં માતા વાડું દૂધ પાનારી છે. તો વાયડાની પ્રકૃતિ થઈ જાય. તે દવા કરે પણ વાયડાપણની પ્રકૃતિ ન જાય. ગરમીવાળી માતાનું દૂધ મળી ગયું. આગળ ચાહે તેટલા ઉપ