________________
પાંત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
| [ ૧૭ ગઢારસૂત્રમાં છે. સામા ય ધર્મોપદેશ આપે તે હરકત નથી. અત્યારે સૂત્રવાંચનને ક્રમ કહેવાય છે. સ્વ–પર–સમય સિદ્ધાંતને જ્ઞાતા વતા હવે જોઈએ.
મેલન સાધ્ય વગર મનુષ્યભવની સફળતા નહિ
જૈન શાસ્ત્રકાર ત્રિવર્ગના સંસાધન વગર મનુષ્યભવ નકામ કહેવા તૈયાર નથી. મેક્ષના સાધ્ય વગર મનુષ્યભવ સફળ ગણાતો નથી. ત્રિવર્ગ લે કદષ્ટિએ છે. લકત્તર દષ્ટિએ અનુવાદ તરીકે ચાર વર્ગ છે. આ પરસમયને લેક છે, છતાં આવા લોકો પણ ધર્મને મૂળ તરીકે ગણે છે માટે ધર્મ આદર જ જોઈએ. ધર્મની આદરણીયતા જણુંવવી એટલે જ આચાર્યને મુદ્દો છે.
"त्रिवर्गसंसाधनमन्तरेश, पशोरिवायुविफल नरस्य । તન્ના ધર્મ પ્રવરં શક્તિ, 7 સંવિના અવતોર્થ ”
(વિન્દ્ર સ્રરૂ) “ત્રિવસંસાધમંતોન” ત્રણ વર્ગને સાધવાથી મનુષ્યની મનુષ્યતા. તે સિવાય પશુતા, તે માનવાને તૈયાર રહેશે. “સત્રાવ ધર્મ પ્રવરં વનિત” એમ કહીને “
વત' જણાવ્યું પણ “વવાર નહિ. એ ત્રણ વર્ગમાં અમે ધર્મને શ્રેષ્ઠ કહીએ છીએ તેમ નહિ. તે લેકે પણ ત્રણ વર્ગ સાધના વગર જાનવર જેવું નિષ્ફળ મનુષ્યપણું માને છે. આમ છતાં બીજો હેતુ આપ્યો કે “તે વિના ય અવતર્થા ” તે વગર અર્થ, કામ થતાં નથી. માટે ધર્મની શ્રેષતા. અર્થ, કામની હેતુતાએ ધર્મની શ્રેષ્ઠતા રાખી. અર્થ, કામની સિદ્ધિ કરે છે માટે ધર્મની શ્રેષ્ઠતા. અર્થ, કામ તેમને ધ્યેય છે. તે ધર્મ વગર થતા નથી માટે ધર્મને શ્રેષ્ઠ કહે છે. “જમા ધર્મ વિના अर्थकामो न भवतः तस्मात् धर्मः प्रवरः।" આચારાંગ ભણાવ્યા સિવાય બીજું શાસ્ત્ર ભણાવે
તે પ્રાયશ્ચિત્ત શંકા–પાદ્દગલિક દૃષ્ટવાળા ચારિત્રીને મિથ્યાદષ્ટિએ કેમ કહો