________________
ત્રીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૩
કરીએ એમ માનીએ ! પશુષણમાં પ્રભાવતીને અધિકાર સાંભળેા છે. વળી દુખતા નારીએ પુષ્પપૂજાના વિચારે પૂષ્પ લીધાં. પૂજા કરવા જાય તે વખતે કાળ કર્યાં, દેવલાકે ગઇ. દુતા નરકે જવી જોઇએ ને? સ્ત્રીથી પૂજા કરાય નહિ તેા આજ્ઞાવિ તે દેવલો જાય કેમ ? મગ પૂજાને અ ંગે કહું છું. ધૂપ, દીપ અગ્ન-પૂજામાં છે. તેને અંગે નથી કહેતા. સુવગુલિકાએ પૂજા કરેલી છે. આટલા બધા સ્પષ્ટ પુરાવા છતાં રાખતે કદાગ્રહ હાય અને સ્ત્રીઓથી પૂજા ન થાય તેમ માને તેને શું કહેવું?
જિનમતિનુ દૃષ્ટાંત જોવા લાયક
શ`કા-ભગવાનને સ્રીએ અડતી હતી ? ભગવાનને ન અડે તે પ્રતિમાની પૂજા કેમ કરે ? સમા—ભગવાનની પૂજા કરે તેને સટ્ટાનું પાપ લાગે. તમાકુ ગચ્છનાળા સાધુઓના ફાટાઓને જેટલી સ્ત્રીઓ
કે તે મરીને નરકે જાય. અને સાધ્વીએ તે! બધીએ નરકે જવાની. આચાર્યની સ્થાપના કરશે તે બેવડી નરકે જશે. આચાર્યને અડવાની છૂટ નથી. સાધ્વાન આચાર્યની સ્થાપના રાખશે તે વખતે વલે શી? એમને જિનેશ્વરસૂરિ કહે છે કે મહાનુભાવ! સ્થાપનાના કપ જુદા છે. દ્રૌપદી પાતે ડૂબી કે તીર્થંકરને ડૂબાડયા ? સ્થાપનાને અડે તેથી દૂ નથી ગણુાતું. દૂષણુ લાગે તા સ્થાપનાચાય ને અડકવાનું સાધ્વી, શ્રાવિકા માટે બંધ કરે. જે ભયવસૂરિજીને, જિનેશ્વરસૂરિજીને માન્ય કરે છે, તેમના ગુણચંદ્રજીએ બનાવેલા પ્રાકૃત મહાવીરચરિત્રમાં જિનમતિએ કેવી વિસ્તારથી પૂજા કરી છે તેને અધિકાર જોઇ લેવા.
હવે મૂળવાત પર આવો. ગણધર મહારાજાઓએ ચૌદ પૂર્વી, ખારમું અંગ રચ્યું. છતાં જગતના હિતને મટે, સ લેાકને માટે, સર્વ લે!કની ભાષામાં આચારની વ્યવસ્થા કરી.
સમાચરણનું સંચાટ ઉદાહરણ
જિનપ્રતિમા જિન સારખી” ક્યા મુદ્દાથી ? બહુમાન, ઉલ્લાસ, જ્ઞાન–એ પ્રતિમાને દેખીને ખની શકે માટે. તીર્થંકર ભગવાન વિદ્યમાન