________________
૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
તા કરે છે. જેની પાસે જે શક્તિ હોય તેને તે ચૌઢાય ત્યારે ઉપ-ચૈામ કરે. નાનુ` બચ્ચું ચીઢાય ત્યારે જે હાથમાં આવે તેને ઉપયેગ કરે, વાળ ખેંચે. કે ગાયને પવિત્ર માનેલી તે ગાયને ખેડવા જાય તે શીંગડું' મારી દે. ચાર વર્ષ ના છેકરાને શીગડું મારે તે તે મરી જાય. મારી પ્રવૃત્તિનું શું પરિણામ આવશે તે નિર્વિવેકીના મનમાં આવે નહિ. એવી રીતે સાપ ખાય, ચંપાય ત્યારે કરડે છે. ધારીને કરડવા ક્રૂરતા નથી. હવે કાળા નાગ ક્યારે કહેવાયા ? ખાય, ચંપાય ત્યારે કરડે તેથી. તું કાળા નાગથી શુ` ઊતર્યાં !
સાપ અને સ્મ્રુતિમાં એ જ મેાટા ફરક
મુનિપણુ, ધી પણ શામાં? પ્રસંગ ન આવે ત્યાં સુધી શમતા રાખવામાં! મુનિપણાને અંગે ફરજ છે કે પ્રદ્યુતિ પ્રસંગ હોય તા શાંત રહેવુ'. સાપ પ્રસંગ પડયે શાંત રહેતા નથી અને સાધુ પ્રસંગ પડયે શાંત રહે, આટલા ફરક પડયા. તું પાણી જેવા શુ` કામ થાય છે. બરફ લાગે તેા ઠડા, તાપ આવે તેા ઊનાપણું. મુનિપણું' તે અલાયદાપણામાં છે. આ ઉપદેશની લાઇન જૈન ધર્મીમાં છે. પ્રાણાન્ત કાઈને મારવાના વિચાર ન કરવા. સ્વપ્નમાં હિંસા થઇ જાય તા પ્રાયશ્ચિત્ત કરવુ. આ તરીકે ગુરુ, દૈવ, ધમની સ્થિતિ જૈન ધમમાં છે. જૈન ધમ દુનિયામાંથી જાય તે ? ફ્રાંસ હતું ન હતું થઈ જાય તા શાખનુ` સત્યાનાશ, જર્મન હતું ન હતું થઈ જાય તા કલા નષ્ટ થાય, ઇંગ્લાં હતું ન હતું થાય તે સાસ્ત્ર'જ્યપણું નષ્ટ થાય. તેમ પ્રાાંત ઉપસગેર્યાં હોય તેા પણુ કાળજામાં ન હાલવું. એવું જૈન ધમ ન હોય તે। આ દશા સ્વપ્નમાં ન રહે. એ જૈન ધર્મની બલિહારી છે. કાઇ પણ હિંસાનાં કાર્યો ડા. એ કાને પડખે ન ચઢે. હિંસાનું પરિહારપૂર્વક રક્ષણ કા, જૈન ધર્મી સિવાય ખીજા ડાઈ ધર્મનું આ ધ્યેય નથી. અહિંસક સ્મૃદ્ધિ ઉત્પન્ન કરવી પ્રસંગે—દુનિયામાં જીવનમરણના પ્રસંગે યામાં તત્પર રહે તે કહેનાર જૈન ધમ છે.