________________
ચોત્રીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૧૫
વીતરાગપણું પ્રાપ્ત ન થાય ત્યાંસુધી સરાગ સજમ “ લથાનજ્ઞાનચારિત્રનિ મોક્ષમાન ।" ચારિત્ર એ મેાક્ષના રસ્તા છે. સવ સવર ચારિત્ર પહેલાંના તપ સજમે દેવતા થવાય છે. એક બાજુ આમ, ખીજી બાજુ આમ ખેલે છેા. સમાધાન—તેમાં જે ફરક છે તે તત્ત્વાકારે ખુલ્લા કર્યાં. દેવતાપણું, સરાગ સંજમથી ચાય. એકાંત નિર્જરા થાય તે વીતરાગ સંજમથી. સરમ સમ થાય ત્યાં અંધ. વીતરાગપણુ' પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી સરાગ સંજમ. પાલી મૂઠીમાં તે અનાજ થાડુ જ રહે
શકા—શ્ર્ચયુ ચારિત્ર દેવલાકનું કારણ ? સરાગ સમ, પણ વીતરાગ ચારિત્ર તા મેાક્ષનુ કારણુ, વીતરાગને જન્મ લેવાના હતા નથી. દાન એકાંત નિરાનું કારણ, તેમ દાન એ દેવલેાકનું પશુ કારણ. આ એ વાનાં કેમ બને? ચારિત્રની જંગે! પર જે આ કૂંચી આપી તે લગાડી શકે! તેમ નથી? સરામ, વીતરાગ ભેદ પાડી શકે! તેમ નથી. સરાગદાન, વીતરાગદાન એવા ભેદે પાડી શકે! તેમ નથી. ત્યારે કયા વિભાગ કરવા ? સમાધાન—દાનમાં એ વિભાગ. દાનમાં ધમ છે, ગૃહસ્થને ધમ કરવાના ખતી શકતા હાય તે! તે દાન.
શીલ, તપ ને ભાવ એ તા તાવડીમાં બિંદુ સમાન, એટલે ગણતરીમાં નહિ. ગૃહસ્થ એટલે આપણે અનંતા જવે તેમાં મૂડીભર દયાની મ મારીએ તે. તે પણ પેલી મૂઠ્ઠી. પેાલી મૂડીમાં અનાજ થેાડુ રહે. અનતા જીવે સૂક્ષ્મ એકદ્રિયના તે હિંસામાં છૂટા. ખાદર એકદ્રિયના જીવા હિંસામાં છૂટા. ત્રસમાં પશુ મસ્તાની આરબ જેવું.
શે અને આર્થ્ય [ ]
એક શેઠિયાને ત્યાં આરબના ખપ હતેા. રખે કહ્યું, મને રાખશે!? શેઠ-મને જરૂર છે. આરબ–ચાવીસે કલાક તમારે ત્યાં રહું પણ જે વખતે જાનતુ નુકશાન થવાના વખત આવે, માલને નુકશાન થવાને વખત આવે તે વખતે મારી નાકરી ગણુવી નહિ. પાંચ રૂપિયા આછા આપવા હોય તે! એછા આપે.