________________
૧૧૦ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
વાત સામે સે। ટકા સાચી, પણ તે સ’કાંતાના સગાને માટે. તેને પરદેશી રાજાને જમતે દીધા. મરી જાય તેા કબૂલ. સાધુપણું તે નહિ લેવા દઉં. મહેાલા વચ્ચે મારવા, ત્યાગી થવાવાળાને શરીરે કયા સિતમે ગુજરે છે તે જોયું ? ભોગાભિલાષીની આંતરડીનું દુઃખ જોવું છે. ત્યાગી થવાવાળા પર જુલમને સિતાર ગુજરે છે. તેની ચેાપડી ઉપર ચેાપડી (કળાચળી) થઇ જાય તે જોવું નથી. પછી કહે અમે સંધ છીએ. સધ કેાના ? જેમ સષ'કાંતાને ખીજાં મોં દુ:ખ ન હતું. રાજ્ય ઋદ્ધિ સંપૂર્ણ, ભાઞપિપાસા તૃપ્ત ન થાય તેથી મારવા તૈયાર થઇ.
મહાશતક ધર્મધ્યાન કરવા લાગ્યું. સજ્જન સાન થયે। તેથી દુનના હૈડામાં વૈર છે, જો ધમી'એ ધર્માંની લેફ્સામાં જાય તે અધમી ઓને ગમે નહિ, તા જેને અધમ પણાના ભાગ દેવા પડતા હોય તેને તે ન ગમે. રેવતીને મહાતકનું વર્તન ન ગમ્યું. મહાશતક ક!ઉસ્સગ્ગધ્યાને ઊભા છે, ત્યાં કહે છે અરે મહ!શતક! તું આ શું કરે છે? આ વાત તે પડખાની વાત તરીકે છે. રેવતી ઊછળી. ત્યાં મહાતકતા રહેાધિ ખળભળ્યા, અને (મહાદ્ધિને) આધીન થવામાં ન હેાય પશુ ઊલટુ દૃઢ થવાનું હોય. જેને મનગમતું નથી થતુ તે તે વખતે નરકની દીડી થાય છે. એને બેસાડી દેવી ત્યાં ખળભળ્યુ છે મહાશતકને અધિજ્ઞાન છે. તેથી કહ્યું- તને સાતમે દિવસે રાગ થવાને છે, તે મરીને નરકમાં ઉપજવાની છે, ક્રાંઈક તા ભાન રાખ. આ તારું ભવિષ્ય જો. અહીં અંશ જૂઠાનું સ્થાન નથી. વાત સાચી છૅ, ચેાસ છે. અવધિજ્ઞાનથી રૃખીને કહી છે. પેલીના મેાતિયા મરી ગયા. પેલીએ એને ચહેરા જોયા. મારી નાખવાના. પેાસહ પારે તેટલી વાર છે. સીધી ચૂપ ચાલી ગઈ. કેમ ? દેવા લાગીને બરાબર? એક વચન ઠપકાર્યુ કે સીધી ઢોર થઈ ગઈ ને?
..
સત્ય પણ ક્રોધમાં ખેલે તા તે મૃષાવાદ ભગવાન મહાવીર ગૌતમરવામીને કહે છે—ગૌતમ ! જા. વીંછી ડંખ મારે, આખા શરીરમાં વેદના ઊભી કરે પણ સંતથી કાંટા