________________
ચોત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૧૧૧
કાપી શકાય નિહ. કાંટા કાપે તે સતપણું ન રહે. રેવતી માતી થયેલી, તેથી ચાહે તેમ ખેલી પશુ મહાશતકને શાલે નહિ. જા, કહે, ખેલ્યા તેનું પ્રાયશ્ચિત્ત લે. સાચાનું પ્રાયશ્ચિત્ત અવિધજ્ઞાનીનું સાચુ, કલ્પનાનું સાચુ' નહિ, છતાં પણ માલેચન, નિંદન વગેરે કરી પ્રાયશ્ચિત્ત લેા. ગણધરને મેકલે છે. કાણુ કે સત્ય હોય પણ ક્રોધમાં એલે તેા તે મૃષાવાદ.
એથીજ સત્ય ખેલવું એમ નંદુ પણ મૃષાવાદ-વિરમણ
મહાશતકના દાંતથી સમજી શકયા! સાચું પણ ક્રોધથી ખેલાય તે તે બધું ખૂટું છે; આ કારથી ખીજું મહાવ્રત સત્ય ન રાખ્યું પણ મૃષાવાદથી વિરમવું તે રાખ્યું. આથી બીજા મહાવ્રતમાં મૃષાવાદ–વિ મણુ કેમ રાખ્યું તે સર્જાશે, જૂઠું' જે એલાય છે તે ક્રોધ વગેરેથી ખેલાય છે.
શંકા—મૃષાવાદના કારણેા કર્યાં ? મૃષાવાદના વમવાળાએએ કયાં કારણેા છેડવાં જોઈએ? તે અગ્રે,
વ્યાખ્યાન : ૩૪
એટલાથી જ ગણકર મહારાજા સંતાષ કેમ માને? સુધર મહારાજા શ્રીમાન્ સુધર્માસ્વામી મહારાજે ભવ્ય જીવેાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિને માટે, મેાક્ષમાના પ્રવાહ વહેવડાવવા માટે સૂત્રેની રચના કરતા થકા પડેલાં ચૌદ પૂર્વાની, ખરમા અંગની રચના કરી. એથી બુદ્ધિશાળી એ વાંચીને કલ્યાણુ કરી શકે ણુ સવા તેવા હાતા નથી. અહંકે ધણા ઘેાડાજ બુદ્ધિશાળા àાય છે. આંગળીના વેઢે ગણી શકાય તેટલા. આટલા છવાનું હિત કરીને ગણધર બેસી રહેતા નથી. અન્ય બાળજીવા, મદ બુદ્ધિવાળા, સ્ત્રીનું હિત કરવું જોઇએ તેથી અગિયાર અંગતી પશુ રચના કરી.