________________
ખત્રીસમુ]
સ્થાનાંગત્ર
[ ૯૫
માયડીનુ' રહે છે. જુએ, આને કાંઈ ૫'ચાત છે? બીરબલ—સાહેબ, જાનવર છે. મનુષ્યને ફરજ, હાજત હોય. કેટલીક મુદ્દત ગઇ. પરદેશી મનુષ્યા કરીને ટાપલા લઈને આવ્યા. પાદશાહની દીવી ઠેકાણે રહી, ટાલા ગબડાવ્યો, બધું ખરાબ કરી નાખ્યુ. પાદશાહ ચીઢાયા. બીરબલ કહે–સાહેબ! જાનવર છે. ખીજા ધમનો ધ્યા-માંકડાને ડેરી ન દેખાય ત્યાં સુધી દીવી પકડીને ઊભા રહેવા જેવી છે અન્ય ધી એની દયા કેવળ વચનની, પેાતાને આપત્તિ ન આવે ત્યાં સુધીની. જિંગીના ભય વખતે પણ યા ન છેડીશ કહેનાર તે જૈન શાસન
શિબિનાં દૃષ્ટાંત આવે છે, તે કયા રૂપમાં લેવું? પેાતાને ખારાક ન મળવાને વખત આવે તે વખતે શુ કરે તે પૂરતા પ્રસંગ છે. પેતાની જિંદગીને ભય ઊભા થાય તે યા ન ઢાડીશ તે જૈન શાસનમાં છે. નાનાં બચ્ચાંને માટે દશવૈકાલિક કહેવાય છે—આ વર્ષોંની ઉંમરના મનમ્રમુનિને ભૂખે મરી જવું બહેતર પણ હિંસામાં ન પ્રવવું. પહેલવહેલુ આ શું? જ્ઞાન, ધ્યાનની વાતે। પહેલાં નહિ. જાએગે જે હદે લાવીને ખેાધ મેલી દીધા છે તે મેષ અહી થી શરૂ કરે છે. દેવપણું, ગુરુપણું, ધ હિંસાના પરિહાર ઉપર લટકેલા છે. હિંસા ત્યાગ, જૈન ધર્મોમાંથી ખસેડી દેવામાં આવે તે જૈન ધર્મના ગુરુ, દેવ, ધર્મ'માં ગુરુવ, દેવત્વ,, ધત્વ નહિ. જૈન ધર્માંનુ જગતાં જરૂરી, ઉપકારીપણુ' હિંસા છેડવાને 'ગે છે.‘ોદિયાનં’– સર્વ જગતની યાતે નિરૂપણુ કરનાર છો. ખીજાં બધાંએ મારું રાખીને યા નિરૂપી છે. છૂટનું સ્થાન કેવળ તીર્થંકરે નથી રાખ્યુ (તર્માનનું દૃષ્ટાંત
ઉપસગ" કરે, મનથી પ્રતિકૂળ વિચારવાની
જો પ્રાણાંત જરૂર નથી. મારે તા ધણું મનવાળીને રહેવું હતું. હેતમુનિએ આવીને આમ કહ્યું, અવળે રસ્તે ચાલવું અને આપ બીજાના ઉપર મૂકવા. કાળા નાગ એ ખાળીને કડવા જતા નથી. બાણુ ચંપાણુ થાય