________________
૧૦૭ ]
સ્થાનોંગસૂત્ર
[વ્યાખ્યાન
સત્ય રાખવું કે મૃષાવાદ-વિરમણુ રાખવુ ? મૃષાવાદથી વિરમવાવાળા જન્મ, કર્મનાં મમ્મ વાક્યથી છૂટા રહી શકતા નથી. સાચી સિવાય બીજી કાંઇ નહિ તેવી વાત ક્રોધથી ધમધમીને કહેનાર સત્યવાળાને વાંધા નથી. મૃષાવાદ–વિરમણુ તેવા વચનને અંધ કરે છે. મૃષાવાદ-વિરમણુ અગ્રે,
વ્યાખ્યાન : ૩૩
શાસનમાં એકલા વિદ્વાનાને જ અધિકાર નથી ગણધર મહારાજા સુધર્માંસ્વામીજી મહારાજે ભવ્ય જીવેાના ઉપકારને માટે, ગ્રાસનના હિત માટે, મેાક્ષમાગ ના પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા, પહેલાં પૂર્વાની રચના કરી, બારમા—દૃષ્ટિવાદની રચના કરી છતાં શાસનમાં એકલા વિદ્વાનેાને અધિકાર છે તેમ નથી.
અહી વિહારના અથ સાધુપણામાં વવું તે
જ્ઞાન ભાડૂતી હૈાય તેા ચાલે, જ્ઞાન પારકા આત્મામાં રહેલું હાય તેા ચાલે, તેથી એક ગીતાના સયમ અને ખીજો ગીતાની નિશ્રાના. જો કે અહીં ‘વિહાર' શબ્દ છે. જ્યાં વર્તવું થાય ત્યાં ‘વિહાર’ શબ્દ વપરાય છે. તેથી કલ્પસૂત્રમાં ઇંદ્રને અધિકાર ચાઢ્યા ત્યાં ઇંદ્ર કઈ કરી રહેલા નથી. શક્ર નામના સિંહાસન ઉપર છે. બીજી બાજુ વિજ્ઞ' કહેવું, ‘વિત્તિ-વર્તે છે, રહ્યા છે એ અથ કર્યાં છે. જેમ શહાવીરને અંગે સંયમ અને તપસ્યાથી ભાવતા વિચરે છે અને જ્યાં કાઉસગ્ગ રહેતા, ચામાસું રહેતા ત્યાં તપથી વાસિત કરતા ન હતા એવા મથ નથી. અહીં’ ‘વિ'ના અર્થ વતે છે. વવું એ અથ વિહાર'ના લેવા પડે છે. એક ગામથી બીજે ગામ જ તે રૂપ વિહાર લેવા. ગીતાથે' દેશદેશાંતરે ફરવું. ગીતા'ની નિશ્રાને