________________
૮૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જાહેર ચીજ છે. પાણીની તૈયારી કેવી રીતે થાય છે? જગતના કર્તા મનાવવાવાળાઓએ જગતને ધૃત્યું છે. પાણીના ખેંચાણથી વાદળાં બંધાય છે, તેમાંથી પાણી થાય છે. જેઓ ખાણે તરફ જવાવાળા છે તેને ખ્યાલ હશે કે જે કચરો જે ખાણમાં નાખ્યા હશે તે એંસી વર્ષે પાછું એ જ બને છે. આરપાણની ખાણ ખોદે છે. દશ વર્ષે કે તે આરસપહાણુ. ઝરીઆ તરફ ખાણમાં રેત, કચરો નાખે છે. એંસી વષે કોલસા થાય છે. જે પૃથ્વી, વીના રવભાવે થાય છે, તે ઇશ્વરને ઠેકી બેસાડે છે? જે મનુષ્ય દલાલીથી દશ રૂપિયા પદા કરવા હોય તે ચેર એવા પણ શેડને માટે શાહુકાર ગણાવે છે. તેમ ધામાપથીઓએ ઈશ્વરનું કર્તાપણું મનાવી, ગર્ભમાં આવે ત્યાંથી મરણ થાય ત્યાં સુધી લાગા રાખ્યા. જેને બળીને રાખ થાય ત્યાં સુધી ફેલીને ખાવું છે, તે ઈશ્વર ન મનાવે તે ફેલીને ખાય શી રીતે? જૈન સિવાયના ધર્મવાળાઓ જન્મ આપવાને લીધે ઇશ્વરને માને, પાણી. પૃથ્વી, સૂર્ય, ચંદ્ર કમ તેને લીધે ઈશ્વરને માને છે.
જેને કયા તરીકે ઈશ્વરને માને? દીવાને, સૂર્યને ઉપકાર માનીએ છીએ કે અજવાળાને ઉપકાર માનીએ છીએ ? સૂર્યને પ્રકાશ વિદ્યમાન જે વસ્તુ, એનું સ્વરૂપ બતાવે છે. પ્રકાશથી ઇષ્ટ વસ્તુને જોઈ શકીએ છીએ, અનિષ્ટને જોઈ શકીએ છીએ. અજવાળું ન હેત તે કટા, કાંકરા, વીંછી, સાપના ભોગ થઈ પડત, બાહ્ય આપત્તિને બચાવ બાહ્ય અજવાળાથી થયે, તેમ આત્મામાં કઈ આપત્તિ છે તે ઓળખાવનાર તરીકે ઇશ્વરને માનીએ છીએ. આપત્તિ ઓળખાવે છે, બચાવે છે, બતાવે છે. બચાવવાનાં સાધને આપે છે, આને માટે તીર્થકરને ઉપકાર જેને માને છે.
આપત્તિ છોડાવવા માટે પાંચ મહાવ્રતો કહ્યાં . શંકા--અજવાળાએ સાપની આપત્તિ બચાવી, તીર્થ કરે આત્માને કઈ આપત્તિમાંથી બચાવ્યો ? સમા–અનાદિ કાળથી પાંચ