________________
ત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૭૧
કે કેવલી મહારાજ એને બહારના થ્યાચારની શુદ્ધિ ઉપર ભાર મૂકા પડયા. કૈલીને પાત્ર લઇને જવું પડે તે છદ્મસ્થાને કહેવું પડે કે અમે જઇએ છીએ. તે એમ ન હોત ! હાસ્યે એમ કત કે અમારાથી ન સમાય માટે આપ હું વૈ. કેવલી મહારાજને માથે ફરજ છે, કે પે! ને કેવળજ્ઞાન થઈ ગયું. હોય પરૢ ગુરુને ખગર ન પડે ત્યાંસુધી હાસ્ય એવા ગુરુને વદત કરે.
કેટલી સખતે પણ આાપાર પરત્વે જ રહેવાનું' છે એટલી બધી એની પ્રબળતા
શંકા—કવલીએ છદ્મસ્થને વંદન ફરવાનું કેમ ? પેલા તેરમે, પેલા ગુરુ દે. સાન્ધ્યવાર છે. જો કેવલી ગુરુ છદ્મસ્થ હોય તેા તેને યુદત કરે. તેા કૈવલીને જ ચરા માનાતે? બીજાનું લાવેલુ છદ્મસ્થતી દૃષ્ટિએ શુદ્ધ હોય, પદ્મ કે જ્ઞાનથી ક્રુદ્ધ રોય છતાં તે વાપરે છે. તે વ્યવહાર રાખવા. તેમ વંદન કરે તે પક્ષુ વ્યવહાર રાખવાને માટે. કૈવલી કેળાન પામ્યા પછી છાચારમાં આવે છે. આચાર રહિત ધ્રુવલી હોય નહિ. છેલ્લી બે ઘડી સિવાય અન્યલિ ંગ ન હોય. વ્યવદ્વારની-આચારની એટલી અધી. જૈન શાસનમાં પ્રબળતા છે કે કેવલી સરખાતે પશુ આચાર પરત્વે જ રહેતું છે.
સર્વજ્ઞ પર્વમાત્માના વચનથી માસાઈ મળી છે મહાનિશીથમાં પડે છે કે તીર્થંકર કેવળજ્ઞાની થયેલા હોય તે પણ શ્રીને! હાથ પકડે તેા તેમને તીર્થંકર માનવા નહિં. આ બન્યુ નથી, બનતું નથી તે બનશે નહિ, છતાં હદ બતાવી. મહ્લિનાથજીની વેયઃવચ્ચમાં સાધ્વીઓ, સાધુ નહિ. સ્ત્રીમા શ્રદ્દા-સમ્યગ્દશનથી આગળ આવી શકે છે. સત્તુ પરમાત્માના વચનથી માણુસાઇ મળી છે. આવી જેની ધારણા હોય તેવા જ સેવા માટે ચાલીસ કલાક મથે. ત્યારે તે! સત્તતી હાજરી નથી. સત્તુતી વખત ા ઉપકાર માનનારા હાય. વળી અત્યારે પણુ દેખીએ છીએ કે જ્યારે રાજામહારાજા અઠાર ગયા હોય ત્યારે તેમના ઉપકાર માનનારા હૈય જ. જે તીર્થં