________________
સ્થાનાગસૂત્ર
[ વ્યાખ્યાન ગાને ત્યાં મરણની નોંધ ન નીકળે અમદાવાદમાં કાંતિવિજયજીને અંગે કેસ ચાલ્યો હતો. છાપા વાળાઓનાં છાપાં નીકળ્યાં હતાં, છાપાવાળા કાઈટિકા. લગ્નની નૈધિ ન હોય, મુવાની નેધ હોય. છાપાવાળાને જૂઠાં સાચાં લખવાનાં હોય. એને બિચારાને બીજું હોય નહિ. કાછડિયાને ચાહે તેવું ભરવું પડે. કાંતિવિજ્યજી માંદા પડયા હતા ત્યારે સારવાર કરવા કાણ ગયું હતું! સંબંધી કે કાઈટિયા. નેધ રાખનારા, જૂઠા છાપાઓ ભરનારાઓ કાંતિવિજયજીની ખબર લેવા ગયા હતા? કુટુંબીઓ છાતી માથાં ફૂટે, તેમાં ધમની જડ રોપાય છે, શ્રેણિક સરખા રાજવી છે, અભયકુમાર જેવા પ્રધાન, મહાવીરસ્વામી સમોસર્યાં છે, છતાં ફતવાવાળા તો હતા. પ્રસન્નચંદ્રજી કાઉસગમાં છે. એક દૂત ધન્ય ભાગ્ય છે એમ તપસ્વીને કહે છે. ધન્ય છે એની શમતાને. જેમ ગારને ત્યાં મરણની નેંધ ન નીકળે, તેમ જેઓ પિતાના આત્માને ઘમેં દેરવા માગતા હોય તેમને ત્યાં અધર્મની નેંધ ન નીકળે. પતિતને પતિત તરીકે કહેવામાં કોઈ ફાય? તું પતિત નથી છતાં પતિત થાય છે. કુરગડની વાત સાંભળીએ છીએ કે ચાર માસના ઉપવાસી. ફળ શામાં માથું? દેવતાને વંદન કરવા લાયક ન રહ્યો. હું ખાય છે? લાંબા હાથ કરવામાં વંદન કરવા લાયક ન રહ્યો. જે મનુષ્ય ધર્મની લાઈનમાં જવાવાળા હોય તે બજારમાં જાય તે ખાટકીની દુકાન હોય તે મેટું ત્યાં ન ઘાલે, પણ જાય શાશ્વાળાની દુકાને. પતિતેના વતમાં આપણુ વૃત્તિને ખૂકાવીને ધર્મ સુંદર કરશું એ માનવાવાળે તે પતિત થવાનો છે. પતિતને હેય તરીકે કહું છું તેમ કહીને ખાટકી વાડે ન જાઓ.
ઊંટને આંબા ન સી, એ તે લીમડે જાય શંકા--પતિતને ઉઘાડા પાડવામાં ધર્મ નથી? સમા-ગૃહસ્થને ઉપદેશને અધિકાર નથી આપે. તમને પૂછ્યું કેણે? પતિતને પતિત એમ જાહેર કરે. ખરાબ માર્ગે જવાનું બંધ કરવાનું થાય તેમ હોય