________________
એકત્રીસમું ] રથાનાંગણત્ર
[ G૭ લિંગ પટાવવાં પડ્યાં. અંધ સંન્યાસી હતા. અંધક વગેરેને વેષ પલટ પો . વેષ પલટાવવાની જરૂર કારણકે એ ભવભ્રમણનું ચિત્ન છે
ખુદ ગૌતમ ગણધર મહાવીર પાસે પ્રતિબંધ પામ્યા છતાં વેષ પલટાવવાની જરૂર શી? કહે કે એ ભવભ્રમણનું ચિહ્ન છે. જેમ હાડકું એ માંસનું ચિહ્ન છે. જે ભવભ્રમણ બચી ગયું હોય પણ ભવભ્રમણનું ચિંત રહ્યું હોય તે પણ તે ત્યાગીની લાઈનમાં બેસી શકે નહિ. રાજામહારાજાઓને ગૃહસ્થપણાનાં ચિહ્ન છેડવાં પડ્યાં. અન્યલિંગ શબ્દ કહી આપે છે કે આ છેડવા લાયક, ઝેર જેવી ચીજ છે.
પાસે જવું હોય તેણે સવલિંગ પાવું અન્યલિંગ એટલે શું? અહીં બેઠા એટલે પરધમી છે એટલે જૈન દર્શનને માનવાવાળા નથી. તેમ અન્યલિંગ શબ્દ કેમ વાપર્યો? મેક્ષની વિરુદ્ધતા જણાવે છે માટે. મેક્ષના અર્થીએ આવી છાયાએ જવું નહિ. રજોહરણાદિ બધાં સ્વલિંગ, સ્વ એટલે પિતે. સ્વનું– સિદ્ધિનું આ લિંગ. કેવળજ્ઞાનીઓએ જગતને જણાવી દીધું કે જેણે જેણે મેક્ષે જવું હોય તેણે તેણે આ પકડવું. મેક્ષનું ચિહ્ન આ છે. બીજુ મોક્ષનું ચિહ્ન નથી, અન્યનું ગૃહસ્થનું ચિત્ર છે. અન્ય, ગૃહી શબ્દોની સાથે લિંગ શબ્દ મૂકયો તેથી સ્વલિંગને પણ સ્વ શબ્દ વાપર્યો છે. અન્યલિંગ એટલે આરંભપરિગ્રહનાં કર્મો બાંધવાનું સ્થાન
શંકા--જેને કર્મને બંધ, કર્મને રોકવાની વાત કરવી છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ મેક્ષ તે જણાવવું છે તેને સ્વ કર્યું? અન્ય કયું? રવ–પરની વહેંચણ જડ ચેતનને અંગે હેય. અમુક જડ ચિહન તેને સ્વ અને અમુક જડ ચિહન તેને અન્યલિંગ કેમ કહે છે? જડ ચીજને ગૃહિલિંગ કેમ કહે છે? સમા–કઈ પ્રકારે અન્યબિંગના રસ્તે જશે નહિ. સ્વલિંગે જજે. ઝેર ખાવાવાળા પણ બચી ગયા. પાણીમાં તણાઈ ગયેલા પણ બચા. પાણીમાં વહ્યા તેટલા મર્યા, કાઈ ન