________________
[ ૪૮
અઢાવીસમું ]
સ્થાન સત્ર કોઈ દિવસ ન કરે, તેમ સાચે પુરુષ અકામ નિરાની બેઅદબી ન કરે. કુંભાર જ તરવારને ખીલે ગણે.
કારણ તરીકે તે અકામ નિજાને વખાણુએ
સુક્ષ્મ એકેન્દ્રિયથી કેવી રીતે ચઢવું થયું ? અકામ નિજેરાથી થયું. રજપૂત સિંહાસન, મુકુટને ફેંકી દેતો નથી પણ કારણ તરીકે, પ્રભાવ તરીકે હથિયાર તરવરને ગણે છે. અકામ નિર્જરા ન હેત તે આપણું આ દવા ન આવત. કારણ તરીકે સમશેરનું શૌર્ય વખાણે, તેમ કારણ તરીકે અકામ નિજારાને વખાણીએ. આથી આંધળો. નથી દેખતે એ સવાલ ન હય, અધિળો દેખે તો નવાઈ.
એ પભાવ તો અકામ નિજેરાને સૂક્ષ્મપણું, ત્રિપણું વગેરે માં ખ્યાલ ન હતો છતાં સંસી મનુષ્ય પણું આ જીવને કેમ મળ્યું ? તેને સવાલ. તે અકામ નિજાને પ્રભાવ. તે અકામ નિર્જરા ભવિતવ્યતાએ કરાવી. ભવિષ્યમાં ન બનવાનું બન્યું તેથી તેનું નામ ભવિતવ્યતા. દરેક જિંદગીમાં, દરેક ભવમાં, દરેક ગતિમાં, દરેક જાતિમાં કર્મબંધના દરવાજા ખુલ્લા મૂકેલા હતા અને ઈષ્ટ વિષયની પ્રાપ્તિ, અનિષ્ટને તિરસ્કાર આ બે વિચાર રાખ્યા હતા.
- લાલચમાં આપણું જાનવરના જેવી દશા
ગાય પાણી પી આવે બહાર, ચરી આવે બહાર, બળ દઈએ તેથી દૂધ અહીં દીવડાવવા આવે છે. ખોળમાં લલચાઈ છે. સવારથી ઢોર છૂટવા માંડે, છૂટતાં ત્રણ કલાક જોઈએ. સાંજે ચરીને આવે ત્યારે ઝપાટામાં. કારણ? ખોળની લાલચ. લાલચમાં રૂપિયાને માલ ચાર પૈસામાં ખેળ માટે આપનારી ખીલા આગળ આવી ઊભી રહે. દેરડું બંધાવે. દોરડું બંધાવે ત્યારે માર્યું કે શીંગડું ન ફેરવે. આ વાત ધ્યાનમાં લઈશું તે લાલચમાં કઈ સ્થિતિએ જીવ ન ઊતરે? ભૂલાપણાપણું ખ્યાલમાં નથી આવ્યું, ગાય પોતે ત્યાં ઊછળી હતી? કયાં જન્મી હતી તેને ખ્યાલ નથી. અત્યારે ખોળ કોણ દે છે તે જુઓ,