________________
૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
રચનાની અસર છે, ભાષાની અસર નથી. રચનાની સ્થિતિ લઉ છું, ભાષાની સ્થિતિ લેતા નથી.
ધમ સમજવાના સ્રોને હક આપ્યા હાય તા જેવાએ
જગતના ધર્મ બની શકે-ભાષાના મુદ્દાએ, સવ અધિકારીના મુદ્દાએ, જગતની ભાષાને ધર્મોમાં જૈતાએ લીધી છે. ધમ સમજવાના આબાલઞાપાલને હક આપ્યા હામ તા જૈનેએ હિંસા છેડવામાં જૈન ખચ્ચે કસાઈ તે ન કહે કે “ વધમે નિધનં શ્રેય: વધમાં મચાવ૪:'' ચાહે જે વણુના, આશ્રમને હાય, હિંસા વગેરેથી વિરતિ કરવાને લાયક છે. પેાતાના જે ધમ પાંચેના સવરને તે સÝ માટે ખુલ્લે. ચાહે જુવાન, વૃદ્ધ, પુરુષ, સ્ત્રી બ્રાહ્મણુ, કે વૈશ્ય હૈાય પણ તેના માટે ધર્મના દરવાજા ખુલ્લા છે. આવે જે હોય તે જગતનેા તારક ગુરુ બની શકે. જેણે પેાતાના દરવાı આશ્રમ, વર્ણ ના નામે બંધ કરેલા હાય તે જગદ્ગુરુ તરીકેના વચનમાં ભતા નથી.
સૌને હિતકારક વસ્તુ પ્રથમ જ હાય
ધ કરવાના સ`ને અધિકાર. આથી ભષા પણ સતે માટે ચેાગ્ય. ગણુધરે જગતના હિતને માટે ચૌદ પૂર્વીની રચના કર્યાં છતાં, પહેલી હિતકારક વસ્તુ પહેલી ગાઠવવી જોઇએ. એવી ચીજ કંઈ ? આચારાંગ એ નિરાનું સ્થાન હોવાને લીધે, માલગાપાલને હિતકારક હોવાને લીધે આચારાંગની સ્થાપના પહેલી કરવામાં આવી. વ્યહારમાં પ્રથમથી જ મામાપ કહેવડાવીએ છીએ. માબાપની સમજણું થાય પછી માબાપ કહેવડાવવું એ એ એવું ક્રાઇ જગાએ નથી. સમજણની પહેલાં પ્રવૃત્તિ થાય. પહેલો પ્રવૃત્તિ કરવામાં આવે છે, અને તે જરૂરી છે. આચારની જરૂરી હાવાને લીધે આચારાને પહેલે નબરે ગાયું. આચારાંગથી પ્રવૃત્તિ નક્કી થઈ પછી સૂયગડાંગમાં વિચારે। બતાન્યા. આચાર વિચારતી વ્યવસ્થા કર્યા છે. ધારણુ જોઈએ. અંધારણના વાડા કરનારાએ ભૂંકનારાને જુદા મહુવા ન જેવું એ.