________________
wor:#farvadીરી કરનારા ક ન
ક ક ાના
અમદાન કરી
સૌથ'
,
,
,
હત કા રાજા
સમાન એક
જ
જાતના
n
=
:
..
.
.
•
-
-
-
-
-
-
-
-
- -:
- મા મા "
-
.
.
•
1
2
દીનતા ધારણ નહિ કરતાં ધીર-વીર બનવું, સંપત્તિના સમચમાં ગર્વિષ્ઠ ન બનવું પણ નમ્ર રહેવું, ડું અને અવસર ઉચિત હિતકર બલવું, અવિસંવાદ એટલે પરસ્પર વિરોધી બને તેવા વિચાર, ઉચ્ચાર કે આચારને પરિહાર કરે, અર્થાત બોલવા પ્રમાણે યથાશક્ય આચરવું, અમલમાં મૂકી શકાય તેટલું ઉચ્ચારવું, એ અવિસંવાદિતા છે. વિદને આવે તે પણ અંગીકાર કરેલા શુભ કાર્યને પૂર્ણ કરવું, કુલાચારનું પાલન કરવું, આવકથી અધિક અથવા અયોગ્ય કાર્યોમાં લક્ષ્મીને વ્યય નહિ કરે. જે કાર્ય જે સ્થાને કરવા ચેાગ્ય હેય, તે કાર્ય ત્યાં કરવું, સારાં કાર્યો કરવા માટે હમેશાં આદર–આગ્રહ રાખ, અતિનિદ્રા, વિકથા વિષય કે વ્યસની પણ રૂપ પ્રમાદને પરિહાર કરવું,
કાચારને અનુસરવું, તેને વિરોધ ન કરે, ઔચિત્ય ધમને કઈ વિષયમાં ચૂકવે નહિ અને પ્રાણાન્ત પણ અયોગ્ય-નિન્દનીય કાર્ય કરવું નહિ. ૮, ૧૨” વગેરે શિષ્ટના ८ लोकापवादभीरुत्वं, दीनाभ्युद्धरणादरः ।
कृतज्ञता सुदाक्षिख्यं, सदाचारः प्रकीर्तितः ।। ९ सर्वत्र निन्दासत्यागो, वर्णवादश्व साधुषु । '
आपद्यदन्यमत्यन्तं, तद्वत्संपदि नम्रता ॥ १० प्रस्तावे मितभाषितत्वमविसंवादनं तथा ।
प्रतिपन्नक्रिया चेति, कुलधर्मानुपालनम् ॥ ११ असव्ययपरित्यागः, स्थाने चय क्रिया सदा ।
प्रधानकार्ये निर्बन्धः, प्रमादस्य विवर्जनम् ॥
:
-
En: